Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીવલસાડવાપીસેલવાસ

દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના સપૂત ઈશ્વરભાઈ રાઠોડનું આકસ્‍મિક નિધનઃ સમાજમાં ઘેરા શોકની લાગણી

  • 80 વર્ષની જૈફ ઉંમર હોવા છતાં 28 વર્ષના યુવાનને પણ શરમાવે એવી સ્‍ફૂર્તિ અને તરવરાટ ઈશ્વરભાઈ રાઠોડ ધરાવતા હતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.09
દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના નિવર્તમાન મહામંત્રી અને ભામટી પ્રગતિમંડળના મુખ્‍ય સંયોજક શ્રી ઈશ્વરભાઈ લક્ષ્મણભાઈ રાઠોડનું ગત તા.7મી નવેમ્‍બરના રોજ ટૂંકી માંદગી બાદ નિધન થતાં સમગ્ર સમાજમાં ઘેરા શોકની લાગણી છવાઈ જવા પામી છે.
સ્‍વ. ઈશ્વરભાઈ રાઠોડની 80 વર્ષની જૈફ ઉંમર હોવા છતાં તેમનો તરવરાટ અને સ્‍ફૂર્તિ 28 વર્ષના યુવાનને પણ શરમાવે તેવી હતી. તેઓ ખેલકૂદથી માંડી સિનેમા સુધીની માહિતી રાખતા હતા. તેમના આકસ્‍મિક નિધનથી દમણ જિલ્લા માહ્યાવંશી સમાજને નહીં પુરી શકાય એવી ખોટ પડી છે.

Related posts

વાપી ઉદ્યોગનગર પોલીસે હાઈવે ઉપરથી લાખોનો ગુટખાનો જથ્‍થો ભરેલ કન્‍ટેનર ઝડપી પાડયું : બે દિવસ પહેલાં કરવડમાં પણ 98 લાખનો ગુટખાનો જથ્‍થો ઝડપાયો હતો

vartmanpravah

દાનહઃ સાયલી ભીલોસા કંપની નજીક ટ્રકની અડફેટે બાઈકસવાર બે યુવાનોના ઘટના સ્‍થળ પર જ મોત

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પોતાની તમામ શક્‍તિનો ઉપયોગ કરી દાનહને આકર્ષક અદ્યતન અને શ્રેષ્‍ઠ આદર્શ જિલ્લો બનાવવા પ્રશાસન મક્કમ

vartmanpravah

દાનહની શાળામાં સગીર વિદ્યાર્થીની સાથે આચરેલા દુષ્‍કર્મ સંદર્ભે સંઘપ્રદેશ ભાજપાએ પોલીસ અધિક્ષકને આવેદન પત્ર આપી આરોપીઓને કડકમાં કડક સજા કરવા કરેલી માંગ

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને ટાસ્‍ક ફોર્સ સમિતિની બેઠક મળી

vartmanpravah

વલસાડના પાલણ ગામે ડમ્‍પર ચાલકે સાગમટે સાત થાંભલા તોડી નાખ્‍યા

vartmanpravah

Leave a Comment