October 13, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીવલસાડવાપીસેલવાસ

દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના સપૂત ઈશ્વરભાઈ રાઠોડનું આકસ્‍મિક નિધનઃ સમાજમાં ઘેરા શોકની લાગણી

  • 80 વર્ષની જૈફ ઉંમર હોવા છતાં 28 વર્ષના યુવાનને પણ શરમાવે એવી સ્‍ફૂર્તિ અને તરવરાટ ઈશ્વરભાઈ રાઠોડ ધરાવતા હતા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.09
દમણ જિલ્લા માહ્યાવંશી સમાજના નિવર્તમાન મહામંત્રી અને ભામટી પ્રગતિમંડળના મુખ્‍ય સંયોજક શ્રી ઈશ્વરભાઈ લક્ષ્મણભાઈ રાઠોડનું ગત તા.7મી નવેમ્‍બરના રોજ ટૂંકી માંદગી બાદ નિધન થતાં સમગ્ર સમાજમાં ઘેરા શોકની લાગણી છવાઈ જવા પામી છે.
સ્‍વ. ઈશ્વરભાઈ રાઠોડની 80 વર્ષની જૈફ ઉંમર હોવા છતાં તેમનો તરવરાટ અને સ્‍ફૂર્તિ 28 વર્ષના યુવાનને પણ શરમાવે તેવી હતી. તેઓ ખેલકૂદથી માંડી સિનેમા સુધીની માહિતી રાખતા હતા. તેમના આકસ્‍મિક નિધનથી દમણ જિલ્લા માહ્યાવંશી સમાજને નહીં પુરી શકાય એવી ખોટ પડી છે.

Related posts

શસ્રો એકત્ર કરવાં, તે વાપરતાં શીખવું તથા ઉપલબ્‍ધિના સ્‍થાનથી દાદરા નગર હવેલી સુધી પહોંચાડવાં એ અત્‍યંત મહત્ત્વનું અને જોખમી કામ હતું

vartmanpravah

સેલવાસથી ખાનવેલ રોડ ઉપર ટ્રક, કન્‍ટેઈનરો, ટ્રેલરોના આડેધડ પાર્કિંગના કારણે ભારે હાલાકી

vartmanpravah

દમણ જિલ્લા કોળી પટેલ સમાજના યુવા નેતા અને આગેવાન સામાજિક કાર્યકર હરિશભાઈ ડી. પટેલે રૂા.1 લાખ 33 હજાર 333નું સમાજને કરેલું માતબર દાન

vartmanpravah

ચીખલીમાં ‘સ્‍વચ્‍છ નવસારી જવાબદારી અમારી’ અંતર્ગત સફાઈ ઝુંબેશનો પ્રારંભ કરાવતા ભાજપના પ્રદેશ અધ્‍યક્ષ સી.આર.પાટીલ

vartmanpravah

દાનહ વન વિભાગ દ્વારા ‘વિશ્વ પર્યાવરણ દિવસ’થી મોટાપાયે વૃક્ષારોપણ કરવા માટેની તૈયારીઓ હાથ ધરાઈ

vartmanpravah

વાપી જેસીઆઈ 2025 ના પ્રમુખ ચંદ્રેશ પુરોહિત અને ટીમનો પદગ્રહણ સમારોહ યોજાયો

vartmanpravah

Leave a Comment