August 31, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ-નરોલી ગામે કાનૂની શિબિરનું આયોજન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24
દાદરા નગર હવેલી રાજ્‍ય વિધિક સેવા પ્રાધિકરણ જિલ્લા ન્‍યાયાલય સેલવાસ દ્વારા સમગ્ર ભારત જાગળતિ અભિયાન અંતર્ગત નરોલી ગામે મફત કાનૂની સેવાઓ અંગે શિબિરનું આયોજન કરવામા આવ્‍યું હતું.
જેમાં સરકારની વિવિધ યોજનાઓ અંગે જાણકારી આપવામા આવી હતી. આ સાથે નાગરિકને લાગતા વિવિધ કાયદાઓસ્ત્રીઓ અને બાળકોને લગતા કાયદાઓ અંગે જાણકારી આપવામા આવી હતી.
શિબિરમાં ડીસ્‍ટ્રીકટ સિવિલ કોર્ટના જજ, બાર એસોસિએશનના સભ્‍યો, આંગણવાડીની બહેનો શાળાના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્‍યામા ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ઉમરગામના કલગામમાં ફરતા પશુ દવાખાનાએ ભેંસનો જીવ ઉગાર્યો

vartmanpravah

વલસાડમાં વૃંદાવન એપાર્ટમેન્‍ટનો સ્‍લેબ ધરાશયી થયા બાદ પાલિકા એકશનમાં: બાકી રહેલા ભાગનું કરાયેલું ડિમોલીશન

vartmanpravah

વલસાડમાં સગીરાએ ઘરમાં ફાંસો ખાઈ આત્‍મહત્‍યા કરી લેતા ચકચાર મચી

vartmanpravah

સેલવાસ સ્‍માર્ટ સીટીને મળેલા એવોર્ડને પ્રશાસક પ્રફુલભાઈ પટેલને સુપ્રત કરતા તપસ્‍યા રાઘવ અને ચાર્મી પારેખ

vartmanpravah

તાલુકા આદિજાતિ વિકાસ સમિતિની બેઠકની તારીખમાં ફેરફાર

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ પારડી પર્લએ ડોક્‍ટરોનું સન્‍માન કરી ડોક્‍ટર્સ-ડેની કરેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment