Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ-નરોલી ગામે કાનૂની શિબિરનું આયોજન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24
દાદરા નગર હવેલી રાજ્‍ય વિધિક સેવા પ્રાધિકરણ જિલ્લા ન્‍યાયાલય સેલવાસ દ્વારા સમગ્ર ભારત જાગળતિ અભિયાન અંતર્ગત નરોલી ગામે મફત કાનૂની સેવાઓ અંગે શિબિરનું આયોજન કરવામા આવ્‍યું હતું.
જેમાં સરકારની વિવિધ યોજનાઓ અંગે જાણકારી આપવામા આવી હતી. આ સાથે નાગરિકને લાગતા વિવિધ કાયદાઓસ્ત્રીઓ અને બાળકોને લગતા કાયદાઓ અંગે જાણકારી આપવામા આવી હતી.
શિબિરમાં ડીસ્‍ટ્રીકટ સિવિલ કોર્ટના જજ, બાર એસોસિએશનના સભ્‍યો, આંગણવાડીની બહેનો શાળાના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્‍યામા ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દમણ જિલ્લા ભાજપ અધ્‍યક્ષ અસ્‍પી દમણિયાએ વિવિધ ગણેશ મંડળો દ્વારા સ્‍થાપિત વિઘ્નહર્તાના કરેલા દર્શન

vartmanpravah

યુક્રેનમાં ફસાયેલા સંઘપ્રદેશના ત્રણ વિદ્યાર્થીઓને પરત લાવવા પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શરૂ કરેલા ઉચ્‍ચ સ્‍તરીય પ્રયાસો

vartmanpravah

દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા કર્ણાટક રાજ્‍યનો સ્‍થાપના દિવસ મનાવાયો

vartmanpravah

ખારવેલની પ્રાથમિક શાળામાં બાળમેળો-લાઈફ સ્કીલ મેળો ઉજવાયો

vartmanpravah

ચીખલીના મલિયાધરામાં વિધવા મહિલાના ઘરની છત ધરાશાયી : પરિવાર મુશ્‍કેલીમાં મુકાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપમાં વિવિધ પ્રોજેક્‍ટોની મુલાકાત લઈ અધિકારીઓને આપેલી દિશા-દોરવણી

vartmanpravah

Leave a Comment