March 3, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહ-નરોલી ગામે કાનૂની શિબિરનું આયોજન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.24
દાદરા નગર હવેલી રાજ્‍ય વિધિક સેવા પ્રાધિકરણ જિલ્લા ન્‍યાયાલય સેલવાસ દ્વારા સમગ્ર ભારત જાગળતિ અભિયાન અંતર્ગત નરોલી ગામે મફત કાનૂની સેવાઓ અંગે શિબિરનું આયોજન કરવામા આવ્‍યું હતું.
જેમાં સરકારની વિવિધ યોજનાઓ અંગે જાણકારી આપવામા આવી હતી. આ સાથે નાગરિકને લાગતા વિવિધ કાયદાઓસ્ત્રીઓ અને બાળકોને લગતા કાયદાઓ અંગે જાણકારી આપવામા આવી હતી.
શિબિરમાં ડીસ્‍ટ્રીકટ સિવિલ કોર્ટના જજ, બાર એસોસિએશનના સભ્‍યો, આંગણવાડીની બહેનો શાળાના વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્‍યામા ગ્રામજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

ચીખલીના હરણગામમાં પુરગ્રસ્‍ત228 પરિવારો માટે પાકા મકાનોનું નિર્માણ કરાશેઃ કેબિનેટ મંત્રીના હસ્‍તે ભૂમિપૂજન કરાયું

vartmanpravah

દમણ એક્‍સાઈઝ વિભાગનું કડૈયા દરિયા કિનારે મધરાતે મોટું ઓપરેશનઃ એક ટેમ્‍પો અને હોડી સહિત મોટા જથ્‍થામાં દારૂની કરેલી જપ્તી

vartmanpravah

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં ‘‘સાપની ઓળખ અને ડંખ મારે ત્‍યારે શું કાળજી” વિષય પર સેમિનાર યોજાયો

vartmanpravah

વાપી ચલામાં અન્‍ડર વોટર ટનલ માછલીઘર અનેએમ્‍યુઝમેન્‍ટ પાર્કનો પ્રારંભ : બે મહિના સુધી ચાલશે

vartmanpravah

ચીખલી તાલુકાની 395 થી વધુ આંગણવાડીમાં શિક્ષણકાર્ય શરૂ થયું

vartmanpravah

પ્રવાસનમંત્રી પૂર્ણેશ મોદીના હસ્‍‍તે પારનેરા ડુંગર ખાતે રૂ.૧.૪૬ કરોડના ખર્ચે વિકસાવાયેલી સુવિધાઓનું લોકાર્પણ કરાયું

vartmanpravah

Leave a Comment