Vartman Pravah
Breaking Newsવલસાડ

અગ્રવાલ લેડીઝ સોશીયલ કલબ દ્વારા તા.૨૦મી ડિસેમ્‍બરથી વલસાડ ખાતે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ તા.૦૭: અગ્રવાલ લેડીઝ સોશીયલ કલબ વલસાડ દ્વારા મોટા પારસીવાડ, વલસાડ ખાતે તા.૨૦/૧૨/૨૦૨૧થી તા.૨૬/૧૨/૨૦૨૧ દરમિયાન દરરોજ બપોરે ૩-૦૦ થી સાંજના ૬-૦૦ કલાક દરમિયાન શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે. શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનું રસપાન પરમ પૂજ્‍ય શ્રી રમાકાંત શાસ્ત્રીજીની કોમલવાણીથી કરાશે. આ કથાનો ભાવિક ભક્‍તોને લાભ લેવા અગ્રવાલ લેડીઝ સોશીયલ કલબ, વલસાડના મહિલા  અગ્રણી સીમા રાજેશ અગ્રવાલ, સીમા પ્રમોદ અગ્રવાલ દ્વારા અનુરોધ કરાયો છે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ નાની દમણ જેટી ખાતે અરબી સમુદ્ર અને દમણગંગા નદીના સંગમ તટ ઉપર નિર્માણ પામી રહેલા સમુદ્ર નારાયણ ભગવાનમંદિરના શિખરની શાષાોક્‍ત વિધિ-વિધાનથી કરાયેલી સ્‍થાપના

vartmanpravah

રીંગણવાડા ખાતે ક્રેન દ્વારા ટ્રકમાં મશીન ટ્રાન્‍સફર કરાતા થયેલા ટ્રાફિક જામમાં ધિંગાણું: ક્રેનના ડ્રાયવર અને સહયોગીને ઢોર માર મરાયો

vartmanpravah

દાનહઃ વાસોણામાં મોબાઈલની દુકાનમાં ચોરીનો પ્રયાસ કરનાર યુવાન ઝડપાયો

vartmanpravah

ખુંટેજથી રોહિણા સુધી દમણગંગા નહેર પર 71 જેટલી ગેરકાયદેસર દુકાનો પર ફરી વળ્‍યું બુલડોઝર

vartmanpravah

રખોલી પંચાયતમાં ‘પ્રશાસન ગામ તરફ’ શિબિર યોજાઈ

vartmanpravah

‘સ્‍કાઉટ સ્‍કાર્ફ ડે’ નિમિત્તે દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડના નવાસ્‍કાર્ફનું ડીઈઓના કાર્યાલયમાં કરાયેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

Leave a Comment