Vartman Pravah
Breaking Newsવલસાડ

અગ્રવાલ લેડીઝ સોશીયલ કલબ દ્વારા તા.૨૦મી ડિસેમ્‍બરથી વલસાડ ખાતે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ તા.૦૭: અગ્રવાલ લેડીઝ સોશીયલ કલબ વલસાડ દ્વારા મોટા પારસીવાડ, વલસાડ ખાતે તા.૨૦/૧૨/૨૦૨૧થી તા.૨૬/૧૨/૨૦૨૧ દરમિયાન દરરોજ બપોરે ૩-૦૦ થી સાંજના ૬-૦૦ કલાક દરમિયાન શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે. શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનું રસપાન પરમ પૂજ્‍ય શ્રી રમાકાંત શાસ્ત્રીજીની કોમલવાણીથી કરાશે. આ કથાનો ભાવિક ભક્‍તોને લાભ લેવા અગ્રવાલ લેડીઝ સોશીયલ કલબ, વલસાડના મહિલા  અગ્રણી સીમા રાજેશ અગ્રવાલ, સીમા પ્રમોદ અગ્રવાલ દ્વારા અનુરોધ કરાયો છે.

Related posts

શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજ સલવાવના વિદ્યાર્થીઓએ ઈન્‍ટર કોલેજ ટેકવોન્‍ડો ચેમ્‍પિયનશિપમાં ગોલ્‍ડ મેડલ અને સિલ્‍વર મેડલ પ્રાપ્ત કરી ઉંચાઈના શિખરો સર કર્યા

vartmanpravah

પારડી બાર એસોસિએશન દ્વારા વકીલ મંડળોની રચના

vartmanpravah

દમણ કોર્ટમાં થયેલી ‘વિશ્વ વસતિ દિવસ’ની ઉજવણી

vartmanpravah

આઈએફએસસીએ ના ભવનનો શિલાન્‍યાસ અને દેશના પ્રથમ ઈન્‍ડિયા ઈન્‍ટરનેશનલ બુલિયન એક્‍સચેન્‍જ તથા એનએસઈ, આઈએફએસસી, એસજીએક્‍સ કનેક્‍ટનો શુભારંભ

vartmanpravah

વાપી નૂતનનગરમાં વિજ કંપનીએ નડતરરૂપ ઝાડ કાપી જયાં ત્‍યા મૂકી રાખ્‍યા: સ્‍થાનિક રહિશો માટે ઝાડ નડતરરૂપ બની રહ્યા હોવાથી રોષ

vartmanpravah

દમણ પોલીસે એટીએમમાં પૈસા કાઢવા આવતા ગ્રાહકો સાથે છેતરપિંડી કરી લૂંટ ચલાવનાર બે આરોપીને ઝડપી પાડયા

vartmanpravah

Leave a Comment