October 13, 2025
Vartman Pravah
Breaking Newsવલસાડ

અગ્રવાલ લેડીઝ સોશીયલ કલબ દ્વારા તા.૨૦મી ડિસેમ્‍બરથી વલસાડ ખાતે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ તા.૦૭: અગ્રવાલ લેડીઝ સોશીયલ કલબ વલસાડ દ્વારા મોટા પારસીવાડ, વલસાડ ખાતે તા.૨૦/૧૨/૨૦૨૧થી તા.૨૬/૧૨/૨૦૨૧ દરમિયાન દરરોજ બપોરે ૩-૦૦ થી સાંજના ૬-૦૦ કલાક દરમિયાન શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે. શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનું રસપાન પરમ પૂજ્‍ય શ્રી રમાકાંત શાસ્ત્રીજીની કોમલવાણીથી કરાશે. આ કથાનો ભાવિક ભક્‍તોને લાભ લેવા અગ્રવાલ લેડીઝ સોશીયલ કલબ, વલસાડના મહિલા  અગ્રણી સીમા રાજેશ અગ્રવાલ, સીમા પ્રમોદ અગ્રવાલ દ્વારા અનુરોધ કરાયો છે.

Related posts

૭૭મા સ્વાતંત્ર્ય પર્વની રાજયકક્ષા ઊજવણી વલસાડ ખાતે

vartmanpravah

ચીખલી તાલુકાના ગામોમાં દીપડાની દહેશત વચ્ચે દીપડો મોઢામાં શિકાર લઈને ફરતો હોય તેવો વિડીયો વાયરલ થતા લોકોમાં ગભરાટનો માહોલ 

vartmanpravah

દાનહ લોકસભાની પેટા ચૂંટણી માટે ભાજપ હાઈકમાન્‍ડે કેન્‍દ્રીય રેલ સંચાર મંત્રી અશ્વિની વૈષ્‍ણવની કરેલી નિયુક્‍તિ

vartmanpravah

વલસાડ ધરમપુર ચોકડી ઉપર રૂા.2.16 લાખનો દારૂનો જથ્‍થો ભરેલ પીકઅપ ટેમ્‍પો ઝડપાયો

vartmanpravah

દમણ જિલ્લાના આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ દ્વારા ડેન્‍ગ્‍યુના નિવારણ અને નિયંત્રણ અંગે જાગૃતિ વધારવા માટે સેમિનાર યોજાયો

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને તેમના વિશાળ અનુભવનો પ્રદેશને મળી રહેલો લાભ

vartmanpravah

Leave a Comment