April 17, 2026
Vartman Pravah
Breaking Newsસેલવાસ

દાનહમાં 02 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.10
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં આજે શુક્રવારે વધુ 2 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. જિલ્લામાં હાલમાં 03 સક્રિય કેસ છે. અત્‍યાર સુધીમાં 5916 કેસ રિક્‍વર થઈ ચુક્‍યા છે, અને ત્રણ વ્‍યક્‍તિના મોત થયેલ છે. આજે પ્રદેશમાં આરટીપીસીઆરના 181 નમૂનાઓ લેવામાં આવ્‍યા હતા. જેમાંથી 02 વ્‍યક્‍તિનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્‍યા હતો અને રેપિડ એન્‍ટિજનના 226 નમૂના લેવામાં આવ્‍યા હતા, જેમાં એકપણ રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્‍યો નથી. દાદરા નગર હવેલીમાં હાલમાં 1 કન્‍ટાઈન્‍મેન્‍ટ ઝોન નક્કી કરાયો છે.
દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા પીએચસી, સીએચસી અને અને સબ સેન્‍ટરો પર કોરોના વેક્‍સિનનું રસીકરણ કરવામાં આવ્‍યું હતું. જેમાં આજે 3290 લોકોને વેક્‍સિન આપવામાં આવ્‍યા છે. પ્રદેશમાં પ્રથમ ડોઝ 3,99,098 અને બીજો ડોઝ 24,0589 વ્‍યક્‍તિઓને આપવામાં આવતા કુલ 6,39,687 લોકોને વેક્‍સિન આપવામાં આવી છે.

Related posts

સેલવાસ રીંગ રોડ પર ચાલકે ટેમ્‍પો ડિવાઈડર કુદાવી પાર્ક કરેલ સ્‍કૂલ બસ સાથે અથડાવી

vartmanpravah

નરોલી ગ્રા.પં.ના સભ્‍ય અને ભાજપના આગેવાન યોગેશસિંહ સોલંકીના નેતૃત્‍વમાં નરોલી પંચાયતને આદર્શ બનાવવા સરપંચ અને સભ્‍યોની કવાયત : સી.ઈ.ઓ.ની મુલાકાત કરી આપેલો ગ્રાઉન્‍ડ રિપોર્ટ

vartmanpravah

ધરમપુર એસ.ટી. ડેપોનો ટ્રાફિક ઈન્‍સ્‍પેક્‍ટર કન્‍ડક્‍ટરની રજા મંજૂર કરવા પેટે રૂા.200ની લાંચ લેતા ઝડપાયો

vartmanpravah

વાપી હાઈવે ઉપર ટ્રકમાંથી એસીડ ભરેલું ડ્રમ પડી જતા અફરા તફરી મચી

vartmanpravah

ચીખલી તાલુકાના વંકાલમાં જિલ્લા કલેકટરને સ્‍થાનિકોની રજૂઆતની સાથે જ ગ્રામ પંચાયત દ્વારા તળાવમાંથી નકામું વહી જતું પાણી બંધ કરી દેવામાં આવતા સ્‍થાનિકોને મોટી રાહત

vartmanpravah

દાનહ નહેરુ યુવા કેન્‍દ્ર સેલવાસ દ્વારા ચેસ ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

Leave a Comment