(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક)
દમણ, તા.20
શ્રદ્ધા અને સબુરીના પ્રતિક બનેલા શિરડીવાલા સાંઈબાબાના દર્શન માટે દમણના મરવડ ખાતેના યુવાનોએ પદયાત્રા દ્વારા શિરડી પ્રસ્થાન કર્યુ હતું. મરવડ ગ્રામ પંચાયતના ઉપ સરપંચ શ્રી સતિષભાઈ પટેલના નેતૃત્વમાં યુવાનોનું જૂથ પદયાત્રા દ્વારા શિરડી જઈ રહ્યું છે અને શિરડી ખાતે સાંઈ બાબાના દર્શન કરી પરત દમણ પહોંચશે.