Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહ કન્નડ સેવા સંઘ દ્વારા વાદીરાજા જયંતીનું આયોજન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.15
દાનહમાં કન્નડ સેવા સંઘ અને કન્નડ મહિલા દાનહ દ્વારા નરોલીમાં નેશનલ એસોસિએશન ફોર બ્‍લાઇન્‍ડ સ્‍કૂલમા વાદીરાજા જયંતિનું આયોજન કરવામા આવ્‍યું હતું. જેમા નેત્રહીન વિદ્યાર્થીઓને ભોજન વિતરણ કરવામા આવેલ બાદમા ભજન અને પ્રાર્થના પણ કરવામા આવી હતી.
શ્રી વાદીરાજા જયંતિ કર્ણાટકમા ઉજવવામાં આવે છે. જે દાનહમા પણ દર વર્ષે અહી રહેતા કર્ણાટક સમાજના લોકો દ્વારા પણ ઉજવવામા આવે છે.આ અવસરે સમાજના પ્રમુખ ડો.ગણેશ વેરનેકર, ઉપપ્રમુખ હોસમાની, સચિવ નાટેકર, મહિલા સંઘના પ્રમુખ દક્ષિણાયની રાવ, કાંતિ શેટ્ટી, અનિતા નાઈક સહિત કન્નડ સેવા સંઘ અને કન્નડ મહિલા સંઘના સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

નજીકના કરવડમાં ભંગારના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ

vartmanpravah

દમણ જિલ્લાની ચારેય શાખાઓ દ્વારા બેંક ઓફ બરોડાના 115મા સ્‍થાપના દિનના ઉપલક્ષમાં વિકલાંગ વિદ્યાર્થીઓને અભ્‍યાસ અને જીવન જરૂરી સુવિધાઓનું કરેલું વિતરણ

vartmanpravah

કાગળની થપ્‍પી બનાવી છેતરપીંડી કરનાર ગેંગના બે આરોપીઓની દાનહ પોલીસે કરેલી ધરપકડ

vartmanpravah

આજે વાપીમાં રાજસ્‍થાન પ્રગતિ મંડળ દ્વારા સ્‍વ. મંજુબેન દાયમાની 15મી પુણ્‍યતિથિએ રક્‍તદાન શિબિરનું આયોજન

vartmanpravah

વાપી પાલિકાએ છેલ્લા દિવસે 7 કોમર્શિયલ મિલકતોને તાળા મારી રૂા.30 લાખની કરેલી વસૂલાત

vartmanpravah

વલસાડના જાયન્ટ્સ ગ્રુપ દ્વારા જલારામ મનોવિકાસ કેન્દ્રના સ્પેશ્યલ બાળકો સાથે હોળીની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment