April 19, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહ કન્નડ સેવા સંઘ દ્વારા વાદીરાજા જયંતીનું આયોજન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.15
દાનહમાં કન્નડ સેવા સંઘ અને કન્નડ મહિલા દાનહ દ્વારા નરોલીમાં નેશનલ એસોસિએશન ફોર બ્‍લાઇન્‍ડ સ્‍કૂલમા વાદીરાજા જયંતિનું આયોજન કરવામા આવ્‍યું હતું. જેમા નેત્રહીન વિદ્યાર્થીઓને ભોજન વિતરણ કરવામા આવેલ બાદમા ભજન અને પ્રાર્થના પણ કરવામા આવી હતી.
શ્રી વાદીરાજા જયંતિ કર્ણાટકમા ઉજવવામાં આવે છે. જે દાનહમા પણ દર વર્ષે અહી રહેતા કર્ણાટક સમાજના લોકો દ્વારા પણ ઉજવવામા આવે છે.આ અવસરે સમાજના પ્રમુખ ડો.ગણેશ વેરનેકર, ઉપપ્રમુખ હોસમાની, સચિવ નાટેકર, મહિલા સંઘના પ્રમુખ દક્ષિણાયની રાવ, કાંતિ શેટ્ટી, અનિતા નાઈક સહિત કન્નડ સેવા સંઘ અને કન્નડ મહિલા સંઘના સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ જિ.પં. પ્રમુખ તરીકે મનહરભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે બ્રિજનાબેન પટેલની વરણી

vartmanpravah

દીવ ખાતે મલ્‍ટી સ્‍પોર્ટ્‍સ બીચ ગેમ્‍સના સાક્ષી બનવા કેન્‍દ્રિય મંત્રી અનુરાગ ઠાકુર, દિલ્‍હી અને લદ્દાખના એલ.જી.નું આગમન

vartmanpravah

વાપી કોચરવામાં બાકી પૈસા માટે સગીર ઉપર જવલનશીલ પદાર્થ ચહેરા પર લગાડી આંખો ઉપર ઈજા પહોંચાડી

vartmanpravah

રેલવેના રૂા.4.97 કરોડ બાકી ખેંચાતા વાપી નોટિફાઈડે રેલવેનું પાણી જોડાણ કાપ્‍યું

vartmanpravah

પારડી પોલીસ સ્‍ટેશનના પી.આઈ. બી.જે. સરવૈયાના અધ્‍યક્ષ સ્‍થાને નાતાલના તહેવાર અંગે મળી શાંતિ સમિતિની બેઠક

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ડેંગ્‍યુના પ્રકોપને કારણે રક્‍ત અને પ્‍લેટલેટ્‍સની માંગમાં વધારો

vartmanpravah

Leave a Comment