April 23, 2024
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહ કન્નડ સેવા સંઘ દ્વારા વાદીરાજા જયંતીનું આયોજન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.15
દાનહમાં કન્નડ સેવા સંઘ અને કન્નડ મહિલા દાનહ દ્વારા નરોલીમાં નેશનલ એસોસિએશન ફોર બ્‍લાઇન્‍ડ સ્‍કૂલમા વાદીરાજા જયંતિનું આયોજન કરવામા આવ્‍યું હતું. જેમા નેત્રહીન વિદ્યાર્થીઓને ભોજન વિતરણ કરવામા આવેલ બાદમા ભજન અને પ્રાર્થના પણ કરવામા આવી હતી.
શ્રી વાદીરાજા જયંતિ કર્ણાટકમા ઉજવવામાં આવે છે. જે દાનહમા પણ દર વર્ષે અહી રહેતા કર્ણાટક સમાજના લોકો દ્વારા પણ ઉજવવામા આવે છે.આ અવસરે સમાજના પ્રમુખ ડો.ગણેશ વેરનેકર, ઉપપ્રમુખ હોસમાની, સચિવ નાટેકર, મહિલા સંઘના પ્રમુખ દક્ષિણાયની રાવ, કાંતિ શેટ્ટી, અનિતા નાઈક સહિત કન્નડ સેવા સંઘ અને કન્નડ મહિલા સંઘના સભ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વાપી-દમણ-સરીગામમાં રાહદારીઓના મોબાઈલ ખેંચી તરખાટ મચાવતી ગેંગના 2 સ્‍નેચરો ઝડપાયા

vartmanpravah

દાનહમાં અન્‍ડર-16 હેન્‍ડબોલના ખેલાડીઓનું રવિવારે થનારૂં સિલેક્‍શનઃ રસ ધરાવતા ખેલાડીઓ ધ્‍યાન આપે

vartmanpravah

ડેંગ્‍યુ નિવારણ અભિયાનમાં જનજાગૃતિ કરી રહેલા દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ: દાનહ સ્‍કાઉટ ગાઈડની મુખ્‍ય ભૂમિકા માટે આપવામાં આવેલ તાલીમ

vartmanpravah

વાપી સેકેન્‍ડ ફેઈઝમાં આવેલ કંપનીમાં મધરાતે ભીષણ આગ લાગી

vartmanpravah

ગુજરાત માધ્‍યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 10ના જાહેર થયેલા પરિણામમાં દમણ-દીવનું 64.74 ટકા પરિણામઃ 34.21 ટકા સાથે પરિયારી વિદ્યાલયનું સૌથી ઓછું પરિણામ

vartmanpravah

વાપીમાં યુનાઈટેડ ઈન્‍ડસ્‍ટ્રીયલ ડેવલોપમેન્‍ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા પેપર મિલો માટે વર્કશોપ યોજાયો

vartmanpravah

Leave a Comment