July 18, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશ

આસામ બીજેપી ઓબીસી મોરચાના પ્રભારી વિશાલભાઈ ટંડેલે પ્રથમ વર્ચ્‍યુઅલ બેઠકમાં ભાજપના જનાધારને વધારવા આપેલો બોધ

વર્ચ્‍યુઅલ બેઠકમાં આસામ ઓબીસી મોરચાના પ્રદેશ અધ્‍યક્ષ અશ્વિની રાય સરકાર, પ્રદેશ સેક્રેટરી ઓબીસી મોર્ચા, સોશિયલ મીડિયા કન્‍વીનર પ્રાણજ્‍યોતિ નાથ, બીજેપી ઓબીસી મોર્ચાના મીડિયા કન્‍વીનર દાદુ, મોની બોરા તથા પ્રદેશ પદાધિકારી ઓબીસી મોર્ચાના સભ્‍ય, જિલ્લાના પદાધિકારી અને સભ્‍યોએ આપેલી હાજરી
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.17
આસામ બીજેપી ઓબીસી મોરચાના પ્રભારી શ્રી વિશાલભાઈ ટંડેલે આજે ભાજપ ઓબીસી મોરચાના પદાધિકારીઓ, જિલ્લાના અધિકારીઓ, સોશિયલ મીડિયા અને આઈટી અને તમામ કાર્યકરો સાથે પ્રથમ વર્ચ્‍યુઅલ બેઠક કરી હતી.
આ વર્ચ્‍યુઅલ બેઠકમાં આસામના ભાજપ ઓબીસી મોરચાના પ્રમુખ શ્રી અશ્વિની રાય સરકાર, પ્રદેશ સેક્રેટરી ઓબીસી મોર્ચા, સોશિયલ મીડિયા કન્‍વીનર શ્રી પ્રાણજ્‍યોતિ નાથ, બીજેપી ઓબીસી મોર્ચાના મીડિયા કન્‍વીનર શ્રી દાદુ, શ્રી મોની બોરા તથા પ્રદેશ પદાધિકારી ઓબીસી મોર્ચાના સભ્‍ય, જિલ્લાના પદાધિકારી અને સભ્‍ય હાજર રહ્યા હતા.
આ વર્ચ્‍યુઅલ બેઠકમાં ઓબીસી મોરચા આસામના પ્રભારી શ્રી વિશાલભાઈ ટંડેલે ભાજપનો જનાધાર વધારવા સંગઠિત બની કામકરવા અને મોદી સરકારની વિવિધ યોજનાઓ તથા રાજ્‍ય સરકારની કલ્‍યાણકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવા આહ્‌વાન કર્યુ હતું.

Related posts

અષાઢી બીજના દિવસે સમગ્ર દેશ સહિત સંઘપ્રદેશમાં પણ જય જગન્નાથનો ગુંજેલો નાદ : દાદરા નગર હવેલીના સેલવાસમાં અને દમણમાં ભગવાન જગન્નાથની નિકળેલી ભવ્‍ય રથયાત્રા

vartmanpravah

તલાટીની પરીક્ષાના ઉમેદવારો માટે એક્‍સ્‍ટ્રા બસો દોડાવાશેઃ 105 બસો સ્‍ટેન્‍ડબાય રાખવામાં આવી

vartmanpravah

મતદાર હોસ્‍પિટલથી એમ્‍બ્‍યુલન્‍સમાં મતદાન કરવા આવી પહોંચ્‍યો

vartmanpravah

ચીખલીમાં ભાજપ દ્વારા નવસારી જિલ્લામાં આગામી 22મી ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાનના કાર્યક્રમને લઈને ચીખલી – ખેરગામ અને વાંસદા તાલુકાના કાર્યકરોની યોજાયેલી બેઠક

vartmanpravah

દાનહના ખડોલી ગામના રહીશોએ ગામમાંથી પસાર થનાર સૂચિત હાઈવે કરેલો વિરોધ : હાઈવેમાં જનાર જમીનના બદલામાં જમીન જ આપવા માંગ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ‘રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૨’ની ઉજવણી અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

vartmanpravah

Leave a Comment