September 1, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવસેલવાસ

દાનહ નરોલી પંચાયત ખાતે માર્બલ કંપનીઓ દ્વારા ખુલ્લેઆમ ફેકવામાં આવી રહ્ના છે ઘન કચરો

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.૧૭ : દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રશાસન દ્વારા હાલમાં સ્વચ્છતા અભિયાન જોરશોરથી ચાલી રહ્ના છે. જેના કારણે શહેરી વિસ્તાર સાથે ગામડાઓમા જાગૃતિ જોવા મળી રહી છે ઍની સામે નરોલી પંચાયતમા પંચાયત કર્મચારીઓ દ્વારા ગટરો નાળાઓની સફાઈ ચાલી રહી છે ઍની સામે નરોલી ગામમાં મોટી સંખ્યામા માર્બલના ઍકમો જોવા મળે છે તેઓ દ્વારા માર્બલ ઘસ્યા બાદ જે પાવડર નીકળે છે ઍ ઍમની કંપનીથી થોડે દુર ખુલ્લેઆમ ટ્રકમા ભરી ખાલી કરી જાય છે.
આ સફેદ પાવડરના કારણે રસ્તા પરથી પસાર થતા લોકોને પણ તકલીફ પડે છે અને આ પાવડર ચોમાસા દરમ્યાન નજીકના બોર અને નદી નાળામા ભળી જાય છે જેને કારણે હાલમા પીવાના પાણીમા પણ ઍની અસર જોવા મળી રહી છે પાણી ઍકદમ ચીકણાશ વાળુ આવતુ હોવાનું સ્થાનિકો ફરિયાદ કરી રહ્ના છે. સ્થાનિક પ્રશાનસ અને પંચાયત દ્વારા આવા ઘનકચરો ફેંકનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામા આવે ઍવી સ્થાનિકોની માંગ છે.

Related posts

દાનહના પોલીસ હેડક્‍વાર્ટર સેલવાસ ખાતે જન સુનાવણી કરાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પૂર્વ પ્રશાસક સત્‍ય ગોપાલે ક્રિમિનલ બદનક્ષીના એક કેસમાં દમણ કોર્ટમાં આપી હાજરી

vartmanpravah

સ્‍વ.મંજુબેન દાયમાની 16મી પુણ્‍યતિથિએ દાયમા પરિવારે સેવા દિવસ મનાવ્‍યો

vartmanpravah

દાનહની માઉન્‍ટ લિટરા ઝી સ્‍કૂલની વિદ્યાર્થીનીએ કરાટે સ્‍પર્ધામાં મેળવેલો કાંસ્‍ય પદક

vartmanpravah

નવસારી જિલ્લામાં નોકરી કરતી યુવતિ પર શંકા કરતા પતિને સમજાવી સમાધાન કરાવતી 181 અભયમ હેલ્‍પલાઈન ટીમ

vartmanpravah

વાપીની આયુષ હોસ્‍પિટલમાં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment