March 29, 2024
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશ

આસામ બીજેપી ઓબીસી મોરચાના પ્રભારી વિશાલભાઈ ટંડેલે પ્રથમ વર્ચ્‍યુઅલ બેઠકમાં ભાજપના જનાધારને વધારવા આપેલો બોધ

વર્ચ્‍યુઅલ બેઠકમાં આસામ ઓબીસી મોરચાના પ્રદેશ અધ્‍યક્ષ અશ્વિની રાય સરકાર, પ્રદેશ સેક્રેટરી ઓબીસી મોર્ચા, સોશિયલ મીડિયા કન્‍વીનર પ્રાણજ્‍યોતિ નાથ, બીજેપી ઓબીસી મોર્ચાના મીડિયા કન્‍વીનર દાદુ, મોની બોરા તથા પ્રદેશ પદાધિકારી ઓબીસી મોર્ચાના સભ્‍ય, જિલ્લાના પદાધિકારી અને સભ્‍યોએ આપેલી હાજરી
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.17
આસામ બીજેપી ઓબીસી મોરચાના પ્રભારી શ્રી વિશાલભાઈ ટંડેલે આજે ભાજપ ઓબીસી મોરચાના પદાધિકારીઓ, જિલ્લાના અધિકારીઓ, સોશિયલ મીડિયા અને આઈટી અને તમામ કાર્યકરો સાથે પ્રથમ વર્ચ્‍યુઅલ બેઠક કરી હતી.
આ વર્ચ્‍યુઅલ બેઠકમાં આસામના ભાજપ ઓબીસી મોરચાના પ્રમુખ શ્રી અશ્વિની રાય સરકાર, પ્રદેશ સેક્રેટરી ઓબીસી મોર્ચા, સોશિયલ મીડિયા કન્‍વીનર શ્રી પ્રાણજ્‍યોતિ નાથ, બીજેપી ઓબીસી મોર્ચાના મીડિયા કન્‍વીનર શ્રી દાદુ, શ્રી મોની બોરા તથા પ્રદેશ પદાધિકારી ઓબીસી મોર્ચાના સભ્‍ય, જિલ્લાના પદાધિકારી અને સભ્‍ય હાજર રહ્યા હતા.
આ વર્ચ્‍યુઅલ બેઠકમાં ઓબીસી મોરચા આસામના પ્રભારી શ્રી વિશાલભાઈ ટંડેલે ભાજપનો જનાધાર વધારવા સંગઠિત બની કામકરવા અને મોદી સરકારની વિવિધ યોજનાઓ તથા રાજ્‍ય સરકારની કલ્‍યાણકારી યોજનાઓને લોકો સુધી પહોંચાડવા આહ્‌વાન કર્યુ હતું.

Related posts

લઘુમતી સમાજના ૧૫ મુદ્દા અમલીકરણ સમિતિની બેઠક રાષ્ટ્રીય લઘુમતિ કમિશનના વાઈસ ચેરમેન કેરસી દેબુના અધ્યક્ષ સ્થાને યોજાઈ

vartmanpravah

ઉમરગામના અંકલાસમાં પી.એમ.જે.વાય કાર્ડ બાબતે લોકોની ઉદાસીનતા દૂર થઈ, હવે સપ્તાહમાં 25થી 30 કાર્ડ લોકો કઢાવી રહ્યા છે

vartmanpravah

રખોલી પંચાયત ખાતે મહેસૂલ વિભાગ દ્વારા શિબિર યોજાઈ

vartmanpravah

વિશાખાપટ્ટનમથી રાજસ્‍થાન કારમાં લઈ જવાતો 17.81 લાખનો ગાંજો વલસાડ હાઈવે પરથી પોલીસે ઝડપ્‍યો

vartmanpravah

સરકારી કચેરી પરિસર અને તેની 200 મીટર ત્રિજ્‍યા વિસ્‍તારમાં ધરણાં-ઉપવાસ કરવા પર પ્રતિબંધ

vartmanpravah

શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજના સોમનાથ ભવન ખાતે ચાલી રહેલ શ્રીમદ્‌ ભાગવત કથાના ત્રીજા દિવસે અર્પિત, તર્પિત અનેસમર્પિત આ ત્રણેય ભાવ ભારતીય યજ્ઞ સંસ્‍કૃતિમાં સમાયેલા છેઃ કથાકાર પ્રફુલભાઈ શુક્‍લ

vartmanpravah

Leave a Comment