Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

આજે વાપી હાઈવે જલારામ બાપા મંદિરનો 21મો પાટોત્‍સવ ઉજવાશે

કથા, ભજન, પૂજા, મહા આરતી સાથે મહાપ્રસાદનું ભવ્‍ય આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.12: સંત શિરોમણી જલારામ બાપાનું મંદિર વાપી નેશનલ હાઈવે ઉપર આવેલું છે. મંદિર આસ્‍થા અને ભક્‍તિ-સત્‍સંગ અને પર્વની ઉજવણીનું અનેરુ ધામ બની રહ્યું છે. આવતીકાલ તા.13-04-23 ચૈત્ર વદ-8 આઠમને ગુરૂવારના રોજ જલારામ બાપા મંદિરનો 21મો ભવ્‍ય પાટોત્‍સવની ઉજવણી થનાર છે.
જલારામ બાપા મંદિર ને.હા. 48 વાપીમાં પાટોત્‍સવની ઉજવણીના કાર્યક્રમ મુજબ સવારે 7:30 વાગે ધ્‍વજારોહણ થશે. 9:00 વાગે સત્‍યનારાયણ ભગવાનની પૂજા કથા બાદમાં ભજન કિર્તનનું આયોજન કરાયું છે. ત્‍યાર બાદ સાંજે 6:30 વાગ્‍યાથી રાત્રે 10:00 વાગ્‍યા સુધી મહાપ્રસાદનું આયોજન છે. વાપી સહિત આજુબાજુની ભાવિક જનતાને પાટોત્‍સવનો લાભ લેવા માટે જાહેર આમંત્રણ પાઠવાયું છે.

Related posts

મોતીવાડા હાઈવે પાસે અજાણ્‍યા વાહન ચાલકે ટક્કર મારતા રોહીણાના મોટર સાયકલ સવારનું કરૂણ મોત

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા. 16 થી 19 માર્ચ હળવા કમોસમી વરસાદની આગાહી

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા ‘માર્ગ સલામતિ અમલીકરણ’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

કેન્‍દ્રની મોદી સરકાર પ્રદેશના આદિવાસીઓના વિકાસમાટે સમર્પિતઃ દીપેશ ટંડેલ

vartmanpravah

વાપી જી.આઈ.ડી.સી. વિસ્‍તાર ગટરના ઢાંકણા ગાયબ તો કેટલાક જામ : કરોડોના ખર્ચે બનેલ ગટરના ખસ્‍તાહાલ

vartmanpravah

વલસાડ જોરાવાસણ ઊંડાચ ગામને જોડતો ખરેરા નદીનો કોઝવે અઠવાડીયાથી ડુબાણમાં

vartmanpravah

Leave a Comment