December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાના પેન્‍શનરો જોગ

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.15 વલસાડ જિલ્લાના પેન્‍શનરો કે જેઓ ૧-૧-૨૦૦૬ પહેલાં નિવૃત્ત થયા હોય અથવા તેમની ધર્મપત્‍ની કે પેન્‍શનર હોય તેવા પેન્‍શનરોને જ્‍યેષ્‍ઠ નાગરિક (પેન્‍શનર) મંડળ વલસાડનો સંપર્ક સાધવા જણાવાયું છે. મંડળની મુલાકાતે આવે ત્‍યારે પી.પી.ઓ. બુક, બેંકની પાસબુક અને સર્વિસબુક હોય તો તે સાથે લઇને આવવાનું રહેશે. નાણાં વિભાગના ઠરાવ ક્રમાંકઃ પશન/૧૦૨૦૨૨/ સીએમ-૯૯/પી, તા.૯-૩-૨૨થી જે પેન્‍શનરો તા.૧-૧-૨૦૨૦ના રોજ અથવા ત્‍યારપછી અને તા.૩૦-૬-૨૦૨૧ સુધીમાં નિવૃત્ત થયા હોય તેવા પેન્‍શનરોએ પણ ઉક્‍ત વિગતો સહિત મંડળની કચેરીમાં સોમવાર અને ગુરુવારે બપોરે ૧-૦૦ થી સાંજના ૫-૦૦ કલાક દરમિયાન વલસાડ જિલ્લા જ્‍યેષ્‍ઠ નાગરિક પેન્‍શનર મંડળ, ઇન્‍દિરા ગાંધી શોપિંગ સેન્‍ટર, પહેલા માળે, અદિના પેલેસ, સ્‍ટેશન રોડ વલસાડનો સંપર્ક સાધવા મંડળના પ્રમુખ દ્વારા જણાવાયું છે.

Related posts

જિ.પં. અધ્‍યક્ષ દામજીભાઈ કુરાડા અને ઉપ પ્રમુખ વંદનાબેન પટેલના નેતૃત્‍વમાં દાનહ જિ.પં.ની ટીમે ઉમરગામના ફણસા-કનાડુ ખાતે પોલ્‍ટ્રીફાર્મની કરેલી એક્‍સપોઝર મુલાકાતઃ આ પહેલને સંઘપ્રદેશમાં પણ આગળ વધારવાનો વિચાર

vartmanpravah

લઘુમતી સમાજના ૧૫ મુદ્દા અમલીકરણ સમિતિની બેઠક રાષ્ટ્રીય લઘુમતિ કમિશનના વાઈસ ચેરમેન કેરસી દેબુના અધ્યક્ષ સ્થાને યોજાઈ

vartmanpravah

છેલ્લા 28 વર્ષથી ફરાર મર્ડરના આરોપીને ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

વલસાડ પાલિકાના સ્‍પોર્ટસ કોમ્‍પલેક્ષમાં નવરાત્રિ મેળાનો શુભારંભ

vartmanpravah

આજે ગરીબ કલ્‍યાણ મેળામાં રાજ્‍યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે  રૂા.2.10 કરોડના ખર્ચે તૈયાર થયેલ 1પ ગ્રામ પંચાયત ભવનોનું લોકાર્પણ કરાશે

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વ હેઠળની સરકારે આતંકવાદને રોકવા માટે અપનાવેલી આક્રમક વ્‍યૂહરચનાઃ કેન્‍દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ

vartmanpravah

Leave a Comment