March 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણ

દમણના આસિસ્‍ટન્‍ટ એક્‍સાઇઝ કમિશનર મોહિત મિશ્રાના પરિપત્ર અનુસાર સંઘપ્રદેશમાં મહાવીર જયંતિ પર ડ્રાય ડે જાહેર કરવામાં આવ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક) દમણ, તા.29
દમણના આસિસ્‍ટન્‍ટ એક્‍સાઇઝ કમિશનર શ્રી મોહિત મિશ્રાએ એક પરિપત્ર બહાર પાડીને જણાવ્‍યું હતું કે, મહાવીર જયંતિ નિમિત્તે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં 14મી એપ્રિલના રોજ ડ્રાય ડે જાહેર કરવામાં આવ્‍યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભારત સરકારના ગળહ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાને અનુસરીને, દમણ આબકારી વિભાગના આસિસ્‍ટન્‍ટ કમિશનર શ્રી મોહિત મિશ્રાએ એક પરિપત્ર બહાર પાડીને જણાવ્‍યું હતું કે, દેશમાં મહાવીર જયંતિ 14 એપ્રિલે ઉજવવામાં આવશે. મહાવીર જયંતિ પર ડ્રાય ડે હોવાથી દેશભરમાં દુકાનો, બાર અને હોટલોમાં દારૂના વેચાણ પર પ્રતિબંધ છે.
આ ક્રમમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનની સૂચના અનુસાર, સંઘપ્રદેશમાં ડ્રાય ડે રહેશે.

Related posts

શહીદ દિવસ નિમિત્તે ધરમપુર આર.એસ.એસ. આયોજિત રક્તદાન શિબિરમાં ૧૫૬ યુનિટ રક્તા એકત્રિત થયું

vartmanpravah

અતુલ કંપનીના એબોક્‍સી પ્‍લાન્‍ટના ત્રીજા માળે સેફટી બેલ્‍ટથી યુવાન કર્મચારીએ ફાંસો ખાઈ આપઘાત કર્યો

vartmanpravah

મોટી દમણમાં આર.એસ.એસ.ના સ્‍વયં સેવકોએ ખાખી પેન્‍ટ, સફેદ શર્ટ, કાળી ટોપી અને દંડ સાથે તાલ અને લયથી કદમથી કદમ મિલાવી કરેલું પથ સંચલન

vartmanpravah

વાપી જીઆઈડીસીમાં ઈન્‍ડસ્‍ટ્રીઝની ઓફીસમાં જુગાર રમતા 7 ઉદ્યોગપતિ-વેપારી ઝડપાયા

vartmanpravah

દમણ લાયન્‍સ ક્‍લબ દ્વારા કપરાડાના મનાલા, રોહિયાળ, જામગભાણ, વાડધા અને બુરલાના ગામના જરૂરિયાતમંદ લોકોને ધાબળાનું કરાયેલું વિતરણ

vartmanpravah

રાજ્યના ઉર્જામંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ ઉમરગામ પાલિકા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ લાઈનની કામગીરીનું ખાતમુર્હુત કર્યું

vartmanpravah

Leave a Comment