Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સોમવારથી દેશભરમાં માલ અને સેવા કર વિભાગ દ્વારા થનારી આઈકોનિક વીકની ઉજવણીઃ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના વક્‍તવ્‍યનું સીધું પ્રસારણ નિહાળવા દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડીટોરિમમાં આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.03
અગામી તા.06 જૂનથી 22મી જૂન, 2022 સુધી દેશભરમાં માલ અને સેવા કર વિભાગ દ્વારા ‘આઝાદીના અમૃત મહોત્‍સવ’ અંતર્ગત થનારી આઈકોનિક વીકની ઉજવણીના સંદર્ભમાં તા.06 જૂન, 2022ના રોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના પ્રાસંગિક વક્‍તવ્‍ય અને ડિજિટલ પ્રદર્શનીથી શુભારંભ થશે. જેના સ્‍ક્રિનિંગને વર્ચ્‍યુઅલ નિહાળવા માટે માલ અને સેવા કર વિભાગ, વડોદરા ઝોનના મુખ્‍ય આયુક્‍તે સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમદમણ ખાતે આયોજીત કરેલા કાર્યક્રમમાં આમંત્રિતોને સવારે 9:30 કલાકે ઉપસ્‍થિત રહેવા જણાવાયું છે.

Related posts

નાન્‍ધઈ-મરલાને જોડતો ડૂબાઉ કોઝવે ભૂતકાળ બનશે: 6 કરોડનો ઊંચો પુલ સાંસદ સી. આર. પાટીલ અને કેબિનેટ મંત્રી નરેશભાઈના પ્રયત્‍નોથી સાકાર થશે

vartmanpravah

ચીખલી તાલુકામાં એક જ પશુ ચિકિત્‍સકને પગલે પશુપાલકોને હાલાકીભોગવવાની આવેલી નોબત

vartmanpravah

ગારીયાધારમાં લગ્ન કરી સાસરેથી રોકડા રૂપિયા વગે કરી આવેલી લુટેરી દુલ્‍હન વલસાડમાં ઝડપાઈ

vartmanpravah

આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલના હસ્‍તે ચીખલી તાલુકામાં રૂા.14.74 કરોડ અને વાંસદા તાલુકાના ગામોમાં રૂા.4.49 કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત કરાયા

vartmanpravah

દાનહમાં 07 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah

દૂધની ગ્રામ પંચાયતમાં મનરેગાના વિકાસ કામોનું કરાયું સોશિયલ ઓડિટઃ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ

vartmanpravah

Leave a Comment