Vartman Pravah
ઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઇનો વલસાડ અને નવસારી જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.08: નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઇ તા. 9મી જૂનના રોજ વલસાડ જિલ્લામાં તેમના મતવિસ્‍તારોની મુલાકાત લઈ વાપી એમના નિવાસસ્‍થાને રાત્રિરોકાણ કરશે. તેઓ તા.10મી જૂનના રોજ સવારે 7.00 કલાકે નવસારી જિલ્લાના ચીખલીના ખૂડવેલ મુકામે પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમમાં જવા રવાના થશે. કાર્યક્રમ પૂર્ણ થયે વાપી જવા રવાના થશે જ્‍યાં તેઓ મતવિસ્‍તારોની મુલાકાત લેશે. તથા તા.11મી અને 12મી જૂનના રોજ તેમના મતવિસ્‍તારોની મુલાકાત લઈ વાપી ખાતે તેમના નિવાસસ્‍થાને રાત્રિરોકાણ કરશે. મંત્રીશ્રી 13મી જૂનના રોજ સવારે 7.00 કલાકે ગાંધીનગર જવા રવાનાથશે.

Related posts

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય SC-ST હબ યોજનાની સફળતાની પ્રશંસા કરી

vartmanpravah

દક્ષિણ ગુજરાતની ખાંડ મિલો 31મી માર્ચે શેરડીના ભાવ જાહેર કરશે : ખાંડ ઉદ્યોગ સંઘ

vartmanpravah

વાપી તાલુકામાં ત્રણ પી.એચ.સી. ખાતે ટેલી હેલ્‍થ સેન્‍ટરનું ઉદ્‌ઘાટનઃ છીરી, કરવડ અનેડુંગરા ખાતે ટેલી કન્‍સલ્‍ટન્‍ટસીની સેવાઓ ઉપલબ્‍ધ બનશે

vartmanpravah

ભારતીય ડેડલિફટ ફેડરેશન દ્વારા ડોકમરડી ખાતે ડેડલિફટ ચેમ્‍પિયનશિપ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વલસાડમાં એપાર્ટમેન્‍ટ ફલેટમાં યુવકે શરિરે આગ ચાંપી અગ્નિસ્‍નાન કરી લેતા ચકચાર

vartmanpravah

ભારત સરકાર દ્વારા અંત્‍યોદય અન્ન યોજનાની મુદ્દત એક વર્ષ વધુ વધારવામાં આવી

vartmanpravah

Leave a Comment