April 18, 2026
Vartman Pravah
ઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઇનો વલસાડ અને નવસારી જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.08: નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્‍સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઇ તા. 9મી જૂનના રોજ વલસાડ જિલ્લામાં તેમના મતવિસ્‍તારોની મુલાકાત લઈ વાપી એમના નિવાસસ્‍થાને રાત્રિરોકાણ કરશે. તેઓ તા.10મી જૂનના રોજ સવારે 7.00 કલાકે નવસારી જિલ્લાના ચીખલીના ખૂડવેલ મુકામે પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમમાં જવા રવાના થશે. કાર્યક્રમ પૂર્ણ થયે વાપી જવા રવાના થશે જ્‍યાં તેઓ મતવિસ્‍તારોની મુલાકાત લેશે. તથા તા.11મી અને 12મી જૂનના રોજ તેમના મતવિસ્‍તારોની મુલાકાત લઈ વાપી ખાતે તેમના નિવાસસ્‍થાને રાત્રિરોકાણ કરશે. મંત્રીશ્રી 13મી જૂનના રોજ સવારે 7.00 કલાકે ગાંધીનગર જવા રવાનાથશે.

Related posts

વાપી હાઈવે હોટલમાં પીધેલાઓએ બે ફૂટનો વરંડો તોડી બીએમડબલ્‍યુ કારને ઘૂસાડી દીધી

vartmanpravah

કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણના સંઘપ્રદેશના ત્રિ-દિવસીય પ્રવાસનો આરંભ

vartmanpravah

નાની પલસાણ અને શાહુડા ખાતે જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીની અધ્યક્ષતામાં રાત્રિસભા યોજાઈ

vartmanpravah

વાપી દમણગંગા નદીના કાંઠે વેસ્‍ટ કેમિકલ ડમ્‍પ કરનારા માફિયા કાંઠો અને પાણી ખરાબ કરી રહ્યા છે

vartmanpravah

પ્રધાનમંત્રી તરીકે નરેન્‍દ્રભાઈ મોદીના આગમન બાદ દમણ-દીવ અને દાનહને દુનિયામાં મળેલી નવી ઓળખઃ સાંસદ લાલુભાઈ પટેલ

vartmanpravah

ગુજરાતના 22 નગરોને કોર્પોરેશનનો દરજ્‍જો આપવાની વિચારણાઃ જેમાં વાપીનો પણ સમાવેશ

vartmanpravah

Leave a Comment