April 18, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા નગર હવેલીમાં ગણપતિ મહોત્‍સવની તૈયારી પૂરજોશમાં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.24: દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા ગણપતિ મહોત્‍સવ માટે ઘરોમાં અને સોસાયટીઓમાં એક ફુટથી ચાર ફુટ સુધીની માટીની મૂર્તિ સ્‍થાપિત કરવાની પરવાનગી આપવામાં આવેલ છે. સાથે પીઓપીની મૂર્તિઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્‍યો છે એની સાથે મંડપમા પ્‍લાસ્‍ટિક તેમજ થર્મોકોલની કોઈપણ વસ્‍તુ સુશોભન માટે ઉપયોગમાં લઈ શકાશે નહિ. કોરોના કાળના બે વર્ષના ગાળા બાદ આ વર્ષે ખુશીઓથી ગણેશ મંડળોમાં ગણપતિની મૂર્તિઓ સ્‍થાપિત કરવામાં આવશે જેથી મૂર્તિકારોમાં પણ ખુશી જોવા મળી છે. ગણેશ ભક્‍તો દ્વારા માટીની મૂર્તિઓનું બુકિંગ કરાવવામાં આવીરહ્યું છે અને મૂર્તિકારો પણ માટીની મૂર્તિને સુશોભિત કરતા જોવા મળી રહ્યા છે.


નગરપાલિકાની ટીમ દ્વારા જે કોઈ મૂર્તિ વેચનારાઓ છે તેઓની દુકાનોમાં ચકાસણી કરવામાં આવી હતી, દરેક મૂર્તિકારો ખરેખર માટીની મૂર્તિઓ જ બનાવી વેચે છે કે પછી… તે બાબે ન.પા. ટીમે મૂર્તિકારોના ઘરે જઈને પણ ચકાસણી કરી હતી.

Related posts

પાતલીયા ચેકપોસ્‍ટથી દારૂ ભરેલ કાર લઈ ભાગી છૂટેલ દમણના બુટલેગરને પારડી પોલીસે ઝડપ્‍યો

vartmanpravah

ઉમરગામની માણેક સોસાયટી સામે પાલિકાએ કરેલી લાલ આંખ

vartmanpravah

કપરાડાના પ્રાધ્‍યાપિકાનું કાછલની સરકારી કૉલેજમાં વક્‍તવ્‍ય યોજાયું

vartmanpravah

પ્રધાનમંત્રીશ્રીની દાનહ અને દમણની પ્રસ્‍તાવિત મુલાકાતને યાદગાર અને ઐતિહાસિક બનાવવા સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગના સલાહકાર ડો. વી.કે.દાસે સંભાળેલો મોરચોઃ દાનહના દરેક નાનાં નાનાં ગામ, ફળિયા-પાડામાં પહોંચી રહી છે આરોગ્‍ય વિભાગની ટીમ

vartmanpravah

વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત વાપીમાં વોલ પેઈન્‍ટીંગ આકર્ષણનું કેન્‍દ્ર બની

vartmanpravah

દાનહ અને દમણ-દીવના ભાજપ પ્રદેશના ઉપાધ્‍યક્ષ પદે નરોલીના પ્રિયાંકસિંહ પરમારની નિમણૂક

vartmanpravah

Leave a Comment