Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા નગર હવેલીમાં ગણપતિ મહોત્‍સવની તૈયારી પૂરજોશમાં

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.24: દાદરા નગર હવેલી પ્રશાસન દ્વારા ગણપતિ મહોત્‍સવ માટે ઘરોમાં અને સોસાયટીઓમાં એક ફુટથી ચાર ફુટ સુધીની માટીની મૂર્તિ સ્‍થાપિત કરવાની પરવાનગી આપવામાં આવેલ છે. સાથે પીઓપીની મૂર્તિઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્‍યો છે એની સાથે મંડપમા પ્‍લાસ્‍ટિક તેમજ થર્મોકોલની કોઈપણ વસ્‍તુ સુશોભન માટે ઉપયોગમાં લઈ શકાશે નહિ. કોરોના કાળના બે વર્ષના ગાળા બાદ આ વર્ષે ખુશીઓથી ગણેશ મંડળોમાં ગણપતિની મૂર્તિઓ સ્‍થાપિત કરવામાં આવશે જેથી મૂર્તિકારોમાં પણ ખુશી જોવા મળી છે. ગણેશ ભક્‍તો દ્વારા માટીની મૂર્તિઓનું બુકિંગ કરાવવામાં આવીરહ્યું છે અને મૂર્તિકારો પણ માટીની મૂર્તિને સુશોભિત કરતા જોવા મળી રહ્યા છે.


નગરપાલિકાની ટીમ દ્વારા જે કોઈ મૂર્તિ વેચનારાઓ છે તેઓની દુકાનોમાં ચકાસણી કરવામાં આવી હતી, દરેક મૂર્તિકારો ખરેખર માટીની મૂર્તિઓ જ બનાવી વેચે છે કે પછી… તે બાબે ન.પા. ટીમે મૂર્તિકારોના ઘરે જઈને પણ ચકાસણી કરી હતી.

Related posts

ધરમપુરના ખટાણા જલારામ મંદિર ખાતે સુવર્ણ જયંતિ મહોત્‍સવની ઉજવણી

vartmanpravah

સલવાવની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓની સિધ્‍ધિ

vartmanpravah

‘સ્‍વચ્‍છતા હી સેવા પખવાડા’ અંતર્ગત દમણ-દીવના પૂર્વ સાંસદ અને ભાજપના વરિષ્‍ઠ નેતા ગોપાલ દાદાના નેતૃત્‍વમાં માછી સમાજે બરૂડિયા શેરી સહિત વિવિધ વિસ્‍તારમાં કરેલું એક કલાકનું શ્રમદાન

vartmanpravah

કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્‍મ જયંતીએ રન ફોર યુનિટી યોજાઈ

vartmanpravah

વલસાડના ઓવાડાના સોલંકી પરિવારને ડૉ. આંબેડકર આવાસ યોજનાથી મળ્‍યો નવો આશરો

vartmanpravah

ભામટી પ્રગતિ મંડળે મહા પરિનિર્વાણ દિન નિમિત્તે પુષ્‍પાંજલિ અર્પિત કરી ડો.બાબાસાહેબ આંબેડકરને આપેલી શ્રધ્‍ધાંજલિ

vartmanpravah

Leave a Comment