February 5, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સાયલી સાંઈ મંદિરના પટાંગણમાં સ્‍થાપિત ગણપતિની મૂર્તિનું વાજતે-ગાજતે કરવામાં આવેલું વિસર્જન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ,તા.02: દાદરા નગર હવેલીના સાયલી ગામ સ્‍થિત સાંઈ મંદિરના પટાંગણમાં સ્‍થાપના કરવામાં આવેલ વિઘ્નહર્તા શ્રીજીની મૂર્તિનું અઢી દિવસની પૂજા-અર્ચના બાદ ધામધૂમથી વાજતે-ગાજતે નાચગાન સાથે મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્‍યું હતું. છેલ્લા ત્રણ વર્ષથી સાંઈરામ સેવા સમિતિ દ્વારા ઝરીપાડા સ્‍થિત ખાડીમાં મૂર્તિનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. અહીં વિસર્જન બાદ ભાવિક ભક્‍તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. આ વિસર્જન યાત્રામા સાંઈરામ સેવા સમિતિના પ્રમુખ શ્રી માધુભાઈ પટેલ, શ્રીમતી ગીતાબેન પટેલ, શ્રી રાકેશભાઈ પટેલ, શ્રી શૈલેષભાઈ સહિતઅગ્રણીઓએ ખુબ જ ભક્‍તિભાવ પૂર્વક સેવા બજાવી હતી.

Related posts

દાનહના ખાનવેલમાં રાષ્‍ટ્રીય પુરષ્‍કાર વિજેતા નિવૃત્ત શિક્ષિકા સુશીલાબેન ભીમરાએ પોતાના વિશાળ ટેકેદારો સાથે ભાજપની બાંધેલી કંઠીઃ ખાનવેલ જિલ્લામાં ભાજપનું વધી રહેલું પ્રભુત્‍વ

vartmanpravah

વાપીમાં ઈ-મિત્ર મની ટ્રાન્‍સફર ઓફીસમાં ધોળે દિવસે 30 હજારની લૂંટની ઘટના ઘટી

vartmanpravah

ઉમરગામના નારગોલ ખાતે ગ્રામ પંચાયત અને નારગોલ મરીન પોલીસ સ્‍ટેશનના સંયુત ઉપક્રમે તિરંગા યાત્રા યોજાઈ

vartmanpravah

કેબીએસ કોમસ એન્‍ડ નટરાજ સાયન્‍સ કોલેજના વિદ્યાર્થીઓ ઈન્‍ટર યુનિવર્સિટી ફૂટબોલ ટુર્નામેન્‍ટમાં પસંદગી પામ્‍યા

vartmanpravah

દાનહ અને દમણ-દીવનું રમત-ગમત ક્ષેત્રે પણ ઉઘડનારૂં ભાગ્‍યઃ કેન્‍દ્રીય મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે આપેલી ગેરંટી

vartmanpravah

આજે મોટી દમણના આદિવાસી ભવન ખાતે વરિષ્‍ઠ નાગરિકો માટે મૂલ્‍યાંકન શિબિરનો પ્રારંભ

vartmanpravah

Leave a Comment