March 29, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

સાયલી સાંઈ મંદિરના પટાંગણમાં સ્‍થાપિત ગણપતિની મૂર્તિનું વાજતે-ગાજતે કરવામાં આવેલું વિસર્જન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

સેલવાસ,તા.02: દાદરા નગર હવેલીના સાયલી ગામ સ્‍થિત સાંઈ મંદિરના પટાંગણમાં સ્‍થાપના કરવામાં આવેલ વિઘ્નહર્તા શ્રીજીની મૂર્તિનું અઢી દિવસની પૂજા-અર્ચના બાદ ધામધૂમથી વાજતે-ગાજતે નાચગાન સાથે મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્‍યું હતું. છેલ્લા ત્રણ વર્ષથી સાંઈરામ સેવા સમિતિ દ્વારા ઝરીપાડા સ્‍થિત ખાડીમાં મૂર્તિનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. અહીં વિસર્જન બાદ ભાવિક ભક્‍તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. આ વિસર્જન યાત્રામા સાંઈરામ સેવા સમિતિના પ્રમુખ શ્રી માધુભાઈ પટેલ, શ્રીમતી ગીતાબેન પટેલ, શ્રી રાકેશભાઈ પટેલ, શ્રી શૈલેષભાઈ સહિતઅગ્રણીઓએ ખુબ જ ભક્‍તિભાવ પૂર્વક સેવા બજાવી હતી.

Related posts

દાદરા નગર હવેલીમાં છેલ્લા 30 વર્ષમાં કયા આદિવાસી પરિવારે અબજો રૂપિયાની સંપત્તિ ભેગી કરી છે ?

vartmanpravah

વલસાડ પાર નદી નાના-મોટા ડેમ વચ્‍ચે બે દિવસથી ફસાયેલ માછીમારનું રેસ્‍ક્‍યું કરાયું

vartmanpravah

દાનહ પીપરીયામાં નિર્માણાધીન ફલાય ઓવરબ્રીજ માટે કલેકટર દ્વારા ભારી વાહનોના અવર-જવર માટે ડાયવર્ઝન અંગે જારી કરાયેલો આદેશ

vartmanpravah

ભાજપ ઓબીસી મોરચાના સ્‍ટેટ પ્રેસીડેન્‍ટ તરીકે હરિશભાઈ પટેલની વરણી : ઓબીસી સમુદાયમાં આનંદ અને ઉત્‍સાહનો માહોલ

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો અથાક પરિશ્રમ : નવા લક્ષદ્વીપના નિર્માણનો જયઘોષ: કડમત ટાપુ ખાતે સી.યુ.સી., નિઓટ, વેસ્‍ટર્ન જેટી, નર્સરી સ્‍કૂલ અને એસ.બી.એસ. સેન્‍ટર જેવા વિસ્‍તારોની મુલાકાત અને ગુણવત્તા સાથે નિર્ધારીત સમયમર્યાદામાં કાર્યપૂર્ણ કરવા અધિકારીઓને દિશા-નિર્દેશ

vartmanpravah

વલસાડ જિલ્લા પંચાયત-તાલુકા પંચાયત પ્રમુખ ચૂંટણીનું કાઉન્‍ટડાઉન શરૂ : પદો માટે લોબીંગ શરૂ

vartmanpravah

Leave a Comment