December 1, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાદરા નગર હવેલીમાં અઢી દિવસના સ્‍થાપિત ગણપતિની મૂર્તિઓનું વિસર્જન

આજે દાદરા નગર હવેલીમાં અઢી દિવસના સ્‍થાપિત ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્‍યું હતું. સેલવાસમાં પ્રશાસન દ્વારા દમણગંગા રિવરફ્રન્‍ટ ખાતે બનાવવામાં આવેલ કુત્રિમ તળાવની અંદર મૂર્તિઓનું વિસર્જન કરી પર્યાવરણની સ્‍વચ્‍છતા માટે દાખલો બેસાડયો હતો. જ્‍યારે કેટલાક મંડળો તથા સમિતિઓએ એમની સોસાયટીઓની અંદર જ વ્‍યવસ્‍થા ઉભી કરી ભક્‍તિભાવ પૂવર્ક ગણપતિની મુર્તિઓનું વિસર્જન કરવામાં આવ્‍યું હતું તે વેળાની તસવીરી ઝલક.

Related posts

દાનહમાં એનએસએસ દ્વારા આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ સંદર્ભે કાર્યક્રમનું આયોજન

vartmanpravah

તાજેતરમાં વલસાડમાં આવેલ પૂર અસરગ્રસ્‍ત વિસ્‍તારમાં રિલાયન્‍સ ફાઉન્‍ડેશન, જિલ્લા આરોગ્‍ય વિભાગ વલસાડ અને રોટરી ક્‍લબ ઓફ વલસાડ, દ્વારા મેડીકલ કેમ્‍પ યોજાયો

vartmanpravah

વંદે ગુજરાત વિકાસ યાત્રા” નવસારી જિલ્લો : પીપલખેડ ખાતેથી વિકાસરથનું કરાયુંશુભારંભ

vartmanpravah

વલસાડ તિથલ દરિયા કિનારેમહાકાય માછલીનું કંકાલ મળી આવતા લોકો જોવા દોડી ગયા

vartmanpravah

વાપી હરિયા હોસ્‍પિટલ પાસે કારમાં રૂપસુંદરી સાપ ભરાયો : બીજા દિવસે રેસ્‍ક્‍યુ કરાયો

vartmanpravah

અતુલ હાઈવે ઉપર સુરત મહાનગર પાલિકાના કર્મચારી સહિત કારમાં દારૂનો જથ્‍થો લઈ જતા બે ઝડપાયા

vartmanpravah

Leave a Comment