October 14, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

કલેક્‍ટર તથા આયોજન અને વિકાસ પ્રાધિકરણના સભ્‍ય સચિવ ભાનુ પ્રભાની સૂચના- દાનહમાં સ્‍થાપિત ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કૃત્રિમ કુંડમાં જ કરવામાં આવે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.02: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને દિશા-નિર્દેશ મુજબ અને દાનહના કલેક્‍ટર અને આયોજન અને વિકાસ પ્રાધિકરણના સભ્‍ય સચિવ શ્રીમતી ભાનુ પ્રભા દ્વારા હેઠળ દાદરા નગર હવેલીમાં રહેતા તમામ રહેવાસીઓને જણાવવામાં આવે છે કે ગણેશ મહોત્‍સવના પાવન અવસર નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ જિલ્લામાં યોજના અને વિકાસ પ્રાધિકરણ (ડીએનએચપીડીએ) વિભાગ દ્વારા ગણેશ વિસર્જનની વ્‍યવસ્‍થા સેલવાસ સ્‍થિત દમણગંગા રિવરફ્રન્‍ટ ખાતે બનાવવામાં આવેલ વિસર્જન કૃત્રિમ કુંડમાં કરવામાં આવેલ છે, જેમાં દાદરા અને નગર હવેલીના તમામ સાર્વજનિક મંડળ/રહેવાસીઓને ગણેશ વિસર્જન માટે કૃત્રિમ કુંડનો ઉપયોગ કરવા અને ગણપતિ બાપ્‍પાના દર્શનનો લાભ લેવા વિનંતી કરવામાં આવી છે.

Related posts

દાનહ પોલીસ દ્વારા ‘માર્ગ સલામતિ અમલીકરણ’ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વિધાનસભાની ચૂંટણીમાં વલસાડ જિલ્લામાં ફરજ બજાવવા ગયેલા થાલાના શિક્ષક દંપતિના ઘરે રાત્રી દરમિયાન તસ્‍કરો રૂા.3.40 લાખના સોનાના દાગીના ચોરી ફરાર

vartmanpravah

સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક શાળા, બુચરવાડા-દીવના વિદ્યાર્થીએ દર્શાવેલી પ્રમાણિકતા

vartmanpravah

ખરડપાડા પંચાયતમાં ગ્રામસભા યોજાઈઃ ‘સબકી યોજના, સબકા વિકાસ’ના મુદ્દે થયેલી ચર્ચા-વિચારણાં

vartmanpravah

વાપી સલવાવ બેંક ઓફ બરોડાનું એટીએમ તોડી ચોરી કરે તે પહેલાં પોલીસે ત્રણ ચોરટાઓને ઝડપી પાડયા

vartmanpravah

લોકસભા ચૂંટણી-2024 સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં લોક જનશક્‍તિ પાર્ટી(લોજપા)એ ભાજપને જાહેર કરેલું સમર્થન

vartmanpravah

Leave a Comment