April 29, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

કલેક્‍ટર તથા આયોજન અને વિકાસ પ્રાધિકરણના સભ્‍ય સચિવ ભાનુ પ્રભાની સૂચના- દાનહમાં સ્‍થાપિત ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કૃત્રિમ કુંડમાં જ કરવામાં આવે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.02: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને દિશા-નિર્દેશ મુજબ અને દાનહના કલેક્‍ટર અને આયોજન અને વિકાસ પ્રાધિકરણના સભ્‍ય સચિવ શ્રીમતી ભાનુ પ્રભા દ્વારા હેઠળ દાદરા નગર હવેલીમાં રહેતા તમામ રહેવાસીઓને જણાવવામાં આવે છે કે ગણેશ મહોત્‍સવના પાવન અવસર નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ જિલ્લામાં યોજના અને વિકાસ પ્રાધિકરણ (ડીએનએચપીડીએ) વિભાગ દ્વારા ગણેશ વિસર્જનની વ્‍યવસ્‍થા સેલવાસ સ્‍થિત દમણગંગા રિવરફ્રન્‍ટ ખાતે બનાવવામાં આવેલ વિસર્જન કૃત્રિમ કુંડમાં કરવામાં આવેલ છે, જેમાં દાદરા અને નગર હવેલીના તમામ સાર્વજનિક મંડળ/રહેવાસીઓને ગણેશ વિસર્જન માટે કૃત્રિમ કુંડનો ઉપયોગ કરવા અને ગણપતિ બાપ્‍પાના દર્શનનો લાભ લેવા વિનંતી કરવામાં આવી છે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની સૂચનાથી દમણના કોળી પટેલ સમાજના હોલમાં તા.22મી ડિસે.એ યોજાનારો રોજગાર મેળો

vartmanpravah

આદિવાસી એકતા પરિષદ દ્વારા દાનહ ફોરેસ્‍ટ વિભાગ દ્વારા આદિવાસી સમુદાયને હેરાન કરવાના મુદ્દે કલેક્‍ટરને કરાયેલી રજૂઆત

vartmanpravah

વલસાડ સરોધી હાઈવે ઉપર એક્‍સલ તૂટી જતા કેશ અને ગોલ્‍ડ લઈ જતી સિક્‍યોરિટી વેન પલટી મારી ગઈ

vartmanpravah

વાપી જીઆઈડીસીમાંનોટિફાઈડ દ્વારા કાર્યરત કરાયેલ જાહેર સુલભ શૌચાલય છ મહિનાથી અસુલભ બની રહ્યું છે

vartmanpravah

રોટરી વાપી રિવર સાઈડ દ્વારા વાપી મેરેથોન યોજાઈ

vartmanpravah

બિપરજોય ચક્રવાતને ધ્‍યાનમાં રાખી 17મી જૂન સુધી જમ્‍પોરથી લાઈટ હાઉસ અને સમુદ્ર નારાયણ મંદિરથી પ્રિન્‍સેસ પાર્ક સુધીનો સી-ફ્રન્‍ટ રોડ બંધ રહેશે

vartmanpravah

Leave a Comment