June 30, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

કલેક્‍ટર તથા આયોજન અને વિકાસ પ્રાધિકરણના સભ્‍ય સચિવ ભાનુ પ્રભાની સૂચના- દાનહમાં સ્‍થાપિત ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કૃત્રિમ કુંડમાં જ કરવામાં આવે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.02: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન અને દિશા-નિર્દેશ મુજબ અને દાનહના કલેક્‍ટર અને આયોજન અને વિકાસ પ્રાધિકરણના સભ્‍ય સચિવ શ્રીમતી ભાનુ પ્રભા દ્વારા હેઠળ દાદરા નગર હવેલીમાં રહેતા તમામ રહેવાસીઓને જણાવવામાં આવે છે કે ગણેશ મહોત્‍સવના પાવન અવસર નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ જિલ્લામાં યોજના અને વિકાસ પ્રાધિકરણ (ડીએનએચપીડીએ) વિભાગ દ્વારા ગણેશ વિસર્જનની વ્‍યવસ્‍થા સેલવાસ સ્‍થિત દમણગંગા રિવરફ્રન્‍ટ ખાતે બનાવવામાં આવેલ વિસર્જન કૃત્રિમ કુંડમાં કરવામાં આવેલ છે, જેમાં દાદરા અને નગર હવેલીના તમામ સાર્વજનિક મંડળ/રહેવાસીઓને ગણેશ વિસર્જન માટે કૃત્રિમ કુંડનો ઉપયોગ કરવા અને ગણપતિ બાપ્‍પાના દર્શનનો લાભ લેવા વિનંતી કરવામાં આવી છે.

Related posts

રૂદાનાની સનલેન્‍ડ કંપનીના મહિલા કર્મચારીઓના પ્રશ્નો સંદર્ભે કોંગ્રેસ નેતા પ્રભુભાઈ ટોકીયાએ આરડીસીને આપેલું આવેદન પત્ર

vartmanpravah

દમણ-દીવમાં નેતા કેવા હોવા જોઈએ તેની પ્રતિતિ કરાવતા પૂર્વ સાંસદ ગોપાલ દાદા

vartmanpravah

દિલ્‍હીમાં યોજાયેલી વર્લ્‍ડ ફૂડ ઈન્‍ડિયા પ્રદર્શનીમાં ગુજરાતમાંથી એકમાત્ર વલસાડ જિલ્લાના કપરાડાની ખેડૂત ઉત્‍પાદક મંડળની પસંદગી

vartmanpravah

વાપી સહિત વલસાડ જિલ્લામાં ધો.10-12 બોર્ડની પરીક્ષા પૂર્વે દિવસે શાળાઓમાં તૈયારીઓનો આખરી ઓપ અપાયો

vartmanpravah

GNLU સેલવાસના વિદ્યાર્થીઓ માટે કેનેડિયન પ્રોફેસર દ્વારા કાયદા અને અર્થશાષા પર ત્રણ દિવસીય વ્‍યાખ્‍યાન શ્રેણીનું આયોજન

vartmanpravah

દાનહમાં 02 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા

vartmanpravah

Leave a Comment