Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીવલસાડવાપી

રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈનો પ્રવાસ કાર્યક્રમ

વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક)
વલસાડ, તા. 12: ગુજરાત રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ તા. 13 ઓક્ટોબરે વાપીથી નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઉનાઈ ખાતે ગુજરાત ગૌરવ યાત્રામાં સવારે 11 કલાકે ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વાપીમાં મત વિસ્તારોની મુલાકાત લેશે. તા. 14 ઓક્ટોબરે રાત્રે 2 કલાકે વાપીથી મુંબઈ એરપોર્ટ બાય રોડ જવા રવાના થશે. વહેલી સવારે 5-30 કલાકે મુંબઈ એરપોર્ટ પર આગમન થઈ 6-35 કલાકે મુંબઈ એરપોર્ટથી ઉદયપુર(રાજસ્થાન) જવા રવાના થશે. સવારે 9-30થી સાંજે 6-30 કલાક સુધી ઉદયપુરની રેડિસન બ્યુ હોટલમાં યોજનાર ઊર્જામંત્રીશ્રીઓની કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે. પરત રાત્રે 9-15 કલાકે મુંબઈ એરપોર્ટથી વાપી જવા રવાના થશે. બીજા દિવસે તા. 15 ઓક્ટોબરે શનિવારે સવારે 10 કલાકે પારડી ખાતે યોજાનાર ગરીબ કલ્યાણ મેળામાં ઉપસ્થિત રહેશે. બપોરે 1 કલાકે વલસાડ ખાતે જિલ્લા પંચાયતના નવા બિલ્ડિંગના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેશે. બપોરે 3 કલાકે પારડી તાલુકાના ઉમરસાડી ગામમાં ઉમરસાડી માછીવાડ, દેસાઈવાડ, પારડી, વેલપરવા રોડ, ઉમરસાડીના બીચ ઉપર પુલ બનાવવાના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયે વાપી મત વિસ્તારની મુલાકાતે રવાના થશે.

Related posts

વલસાડ જિલ્લા સંકલન -વ- ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટર આયુષ ઓકના અધ્‍યક્ષસ્‍થાને યોજાઈ

vartmanpravah

વાપી પાલિકા ચૂંટણી પ્રચાર માટે આમ આદમી પાર્ટીએ શહેરના વિવિધ વોર્ડમાં બાઈક રેલી યોજી

vartmanpravah

મંગળવારે નાની દમણ મહિલા ભવનના હોલમાં પદ્મશ્રી સ્‍વ. પ્રભાબેન શાહની પ્રાર્થના સભા યોજાશે

vartmanpravah

દાદરા નગર હવેલીમાં શિક્ષણ સંસ્‍થાના સો મીટરના અંતરમાં તંબાકુ બનાવટની વસ્‍તુઓ વેચવા પર પ્રતિબંધ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલની રચનાત્‍મક પરિવર્તનલક્ષી દીર્ઘદૃષ્‍ટિનું પરિણામ : સેલવાસના જૂના સચિવાલય બિલ્‍ડીંગ ખાતે ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી કેમ્‍પસનો આરંભ

vartmanpravah

વાપી જીપીસીબીએ આગના બનાવો રોકવા કરવડ, ડુંગરા પંચાયત અને પાલિકા પાસે ગોડાઉનો પરવાનગી અંગેની નકલો મંગાવી

vartmanpravah

Leave a Comment