Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘‘વણાકબારાથી દમણ પ્રાઈવેટ ટ્રાવેલ્‍સ”ની આજે થઈ શરૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.03: વણાકબારાના ‘‘યુવા જાગૃત માછીમાર ગ્રુપ”ના અથાગ પ્રયાસોથી પહેલીવાર વણાકબારા થી દમણ પ્રાઈવેટબસનો પ્રારંભ, આ બસ ચાલુ કરવામાં બસના માલિક તથા કર્મચારીઓનો ભરપુર સહયોગ રહ્યો હતો. આ પ્રાઈવેટ બસ ‘‘વણાકબારાથી દમણ” સુધી સીધી ચાલુ કરવામાં આવી છે, આ બસ ની સેવાનો લાભ માછીમારો અને આમ જનતા લઈ શકશે અને તેઓને દીવ અથવા ઉનાથી બસ પકડવા માટે કલાક પહેલા વણાકબારાથી નીકળીને દીવ બસ સ્‍ટેન્‍ડ અથવા ઉના પહોંચવું પડતુ તે તકલીફ હવે નહિ થાય, તે હવે વણાકબારા બસ સ્‍ટેન્‍ડથી જ બસ મળી શકશે. આ ટ્રાવેલ્‍સનું બુકિંગ પણ વણાકબારા બસ સ્‍ટેન્‍ડમાંથી થઈ શકશે. આ સેવા બદલ ટ્રાવેલ્‍સના માલિક તથા કર્મચારીઓનો વણાકબારા ગ્રામજનોએ આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

ખાનવેલના નિવાસી નાયબ કલેક્‍ટરે સરકારી શાળાઓની કરેલી મુલાકાત દરમિયાન મધ્‍યાહ્‌ન ભોજનમાં જોવા મળી કેટલીક ખામીઓ

vartmanpravah

ધરમપુર કરંજવેલી ગામે માન નદીમાં કપડાં ધોવા ગયેલ બે બહેનપણી પૈકી એકનું ડૂબી જતાં કરુણ મોત

vartmanpravah

કપરાડાના હુડા ગામે ઘાટ ચઢતા ટ્રક પલટી મારી જતા ક્‍લિનરનું ઘટના સ્‍થળે મોત

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.૧૬મીએ ‘‘વિશ્વ ડેન્‍ગ્‍યુ દિવસ”ની ઉજવણી કરાશે

vartmanpravah

દમણ-દીવ કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઈ પટેલના રોડ શોમાં સેંકડો લોકોએ આપેલી હાજરી

vartmanpravah

સેલવાસ નક્ષત્ર વન ગાર્ડનમાં સહેલગાહે આવતાં દરેક લોકોએ હવે ફી ચૂકવવી પડશે

vartmanpravah

Leave a Comment