April 19, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘‘વણાકબારાથી દમણ પ્રાઈવેટ ટ્રાવેલ્‍સ”ની આજે થઈ શરૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.03: વણાકબારાના ‘‘યુવા જાગૃત માછીમાર ગ્રુપ”ના અથાગ પ્રયાસોથી પહેલીવાર વણાકબારા થી દમણ પ્રાઈવેટબસનો પ્રારંભ, આ બસ ચાલુ કરવામાં બસના માલિક તથા કર્મચારીઓનો ભરપુર સહયોગ રહ્યો હતો. આ પ્રાઈવેટ બસ ‘‘વણાકબારાથી દમણ” સુધી સીધી ચાલુ કરવામાં આવી છે, આ બસ ની સેવાનો લાભ માછીમારો અને આમ જનતા લઈ શકશે અને તેઓને દીવ અથવા ઉનાથી બસ પકડવા માટે કલાક પહેલા વણાકબારાથી નીકળીને દીવ બસ સ્‍ટેન્‍ડ અથવા ઉના પહોંચવું પડતુ તે તકલીફ હવે નહિ થાય, તે હવે વણાકબારા બસ સ્‍ટેન્‍ડથી જ બસ મળી શકશે. આ ટ્રાવેલ્‍સનું બુકિંગ પણ વણાકબારા બસ સ્‍ટેન્‍ડમાંથી થઈ શકશે. આ સેવા બદલ ટ્રાવેલ્‍સના માલિક તથા કર્મચારીઓનો વણાકબારા ગ્રામજનોએ આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

Related posts

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગના સહયોગથી દમણ રોટરી ક્‍લબે 76 શિક્ષકોને ‘નેશન બિલ્‍ડર એવોર્ડ’થી સન્‍માનિત કર્યા

vartmanpravah

દાનહમાં 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

ગુજરાત બોર્ડના સામાન્‍ય પ્રવાહના પરિણામમાં દમણ જિલ્લાની 6 શાળાનું પરિણામ 100 ટકાઃ સંઘપ્રદેશ પ્રશાસને શિક્ષણની ગુણવત્તા સુધારવા લીધેલા પગલાંની અસર

vartmanpravah

વાપી પાલિકા જીયુડીસી સંચાલિત સુએઝ ટ્રીટમેન્‍ટ પ્‍લાન્‍ટ સામે સ્‍થાનિકોએ વિરોધ નોંધાવ્‍યો

vartmanpravah

વાપી વી.આઈ.એ. દ્વારા હેલ્‍થ એન્‍ડ સેફટી ટ્રેનિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્‍યું

vartmanpravah

દાનહમાં લેબર વિભાગ દ્વારા કામદારો માટે ઈ-શ્રમ પોર્ટલ પર રજીસ્‍ટ્રેશન કામગીરી શરૂ કરાઈ

vartmanpravah

Leave a Comment