Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સી.આર. પાટીલનાં જન્‍મ દિવસ નિમિત્તે વાપી ગુંજન ટ્‍વિન સીટી હોસ્‍પિટલ ખાતે ટી.બી. દર્દીઓને પૌષ્ટિક આહારની કીટ વિતરણ કરવામાં આવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: આજરોજ તા.16 માર્ચે આપણા સૌના માર્ગદર્શકને કર્તવ્‍યનિષ્ઠ ભાજપ ગુજરાત પ્રદેશનાં અધ્‍યક્ષ તથા સાંસદ તથા પેજકમિટીના પ્રણેતા શ્રી, નવસારી આદરણીય શ્રી સી.આર. પાટીલનાં જન્‍મ દિવસ નિમિત્તે ટી.બી. દર્દીઓને વાપી ગુંજન બ્રીઝ વ્‍યુહ ટ્‍વિન સીટી હોસ્‍પિટલ ખાતે પૌષ્ટિક આહારની કીટ વિતરણ કરવામાં આવી હતી. જેમાં મુસ્‍કાન ફેમિલીના શ્રી રીમાબેન કાલાણી તથા અન્‍ય સભ્‍યો તથા વાપી નોટીફાઈડ મંડલ મહામંત્રી અને સામાજિક કાર્યકર શ્રી સુધીરભાઈ સાવલીયા અને પીએચસી ચલાના સ્‍ટાફ વિગેરે જોડાયા હતા. સૌ લાભાર્થીઓએ ભગવાનને પ્રાર્થના કરી પાટીલજીના દીર્ઘાયુ આયુષ્‍ય માટે પ્રાર્થના કરી જન્‍મદિવસની ઊજવણી કરી હતી.

Related posts

વલસાડમાં મહિલાની મુહિમ મારા ગણેશ માટીના ગણેશને મળી રહેલો પ્રતિસાદ

vartmanpravah

ચીખલીના બામણવેલમાં ટ્રક ચાલકોની યોજાયેલી સભામાં હિટ એન્‍ડ રનનો કાળો કાયદો રદ ન કરાઈ તો તા.8મીએ પાંચ જિલ્લામાં નેશનલ હાઈવે ચક્કાજામ કરાશે : ધારાસભ્‍ય અનંત પટેલ

vartmanpravah

ઉમરગામ વિધાનસભા વિસ્‍તારના ડુંગરા ચણોદમાં વિકસિત ભારત કાર્યક્રમ અંગે મિટિંગ યોજાઈ

vartmanpravah

માઁ વિશ્વંભરી ધામ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા વિદ્યાર્થીઓને યુનિફોર્મ તથા નોટબુકોનું નિઃશુલ્ક વિતરણ કરાયું

vartmanpravah

જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી ડો. અપૂર્વ શર્માએ લાભાર્થીઓ અને જિ.પં. સભ્‍યો, સરપંચો તથા વોર્ડ સભ્‍યો સાથે કરેલી બેઠક દાનહ પ્રધાનમંત્રી આવાસ પ્‍લસ યોજનામાં મંજૂર થયેલા તમામ ઘરો 31મી ડિસે.’23 સુધી પૂર્ણ કરવા લાભાર્થીઓને અલ્‍ટીમેટમ

vartmanpravah

ભીલાડ લઘુ ઉદ્યોગ સાથે ચાલતા રસ્‍તા વિવાદની ફરી મામલતદાર કચેરીને કરેલી રાવ

vartmanpravah

Leave a Comment