March 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સી.આર. પાટીલનાં જન્‍મ દિવસ નિમિત્તે વાપી ગુંજન ટ્‍વિન સીટી હોસ્‍પિટલ ખાતે ટી.બી. દર્દીઓને પૌષ્ટિક આહારની કીટ વિતરણ કરવામાં આવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: આજરોજ તા.16 માર્ચે આપણા સૌના માર્ગદર્શકને કર્તવ્‍યનિષ્ઠ ભાજપ ગુજરાત પ્રદેશનાં અધ્‍યક્ષ તથા સાંસદ તથા પેજકમિટીના પ્રણેતા શ્રી, નવસારી આદરણીય શ્રી સી.આર. પાટીલનાં જન્‍મ દિવસ નિમિત્તે ટી.બી. દર્દીઓને વાપી ગુંજન બ્રીઝ વ્‍યુહ ટ્‍વિન સીટી હોસ્‍પિટલ ખાતે પૌષ્ટિક આહારની કીટ વિતરણ કરવામાં આવી હતી. જેમાં મુસ્‍કાન ફેમિલીના શ્રી રીમાબેન કાલાણી તથા અન્‍ય સભ્‍યો તથા વાપી નોટીફાઈડ મંડલ મહામંત્રી અને સામાજિક કાર્યકર શ્રી સુધીરભાઈ સાવલીયા અને પીએચસી ચલાના સ્‍ટાફ વિગેરે જોડાયા હતા. સૌ લાભાર્થીઓએ ભગવાનને પ્રાર્થના કરી પાટીલજીના દીર્ઘાયુ આયુષ્‍ય માટે પ્રાર્થના કરી જન્‍મદિવસની ઊજવણી કરી હતી.

Related posts

દીવ બ્રહ્માકુમારીઝ દ્વારા આઈ.ટી.આઈ. કેમ્‍પસમાં રક્ષાબંધન અને આંતરરાષ્‍ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

સંઘપ્રદેશમાં ખાલી પડેલ જિ.પં. અને ગ્રા.પં.ની બેઠકો માટેની પેટા ચૂંટણી 17મી ઓક્‍ટોબરે યોજાશે

vartmanpravah

દાનહ અને દમણ-દીવ જિલ્લા બાળ સુરક્ષા એકમ, બાળ સુરક્ષા સમિતિ દ્વારા કચરો ઉપાડનારા બાળકોને શૈક્ષણિક કિટનું વિતરણ કરાયું

vartmanpravah

‘હર ઘર તિરંગા’ અભિયાનઃ વલસાડ જિલ્લાની 768 શાળાના 16275 વિદ્યાર્થીઓએ વિવિધ સ્‍પર્ધામાં ભાગ લીધો

vartmanpravah

દાહના સામરવરણીમાં ગ્રામસભા યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દમણ પરિવહન અને શિક્ષણ વિભાગના સંયુક્‍ત ઉપક્રમે શાળા-કોલેજની પરિવહન સેવા અંગે જાગૃતિ કાર્યશાળા યોજાઈ

vartmanpravah

Leave a Comment