Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ખતલવાડા ગામની સ્‍મશાન ભૂમિનું જર્જરીત મકાન તૂટી પડયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ઉમરગામ, તા.30: ઉમરગામ તાલુકાના ખતલવાડા ગામે આવેલ ટોકરખાડી ખાતેની સ્‍મશાન ભૂમિનું મકાન લાંબા સમયથી જર્જરિત હોય જે અચાનક તૂટી પડવાની ઘટના બની છે.
ઉમરગામતાલુકામાં સૌથી વધુ સ્‍મશાન ભૂમિ ધરાવતું ખતલવાડા ગામની ટોકર ખાડી ખાતે આવેલ સ્‍મશાન ભૂમિનો મકાન વર્ષો પહેલાં નિર્માણ કરવામાં આવ્‍યું હતું. મકાન જૂનું થતા મકાન તોડી પાડી નવું બનાવવા માટે ગ્રામ પંચાયત દ્વારા પ્રયત્‍નો ચાલી રહ્યા છે તેજ અરસામાં અચાનક મકાનનું છત તૂટી પડવાની ઘટના બની છે. જોકે આ સમયે સ્‍મશાન ભૂમિની અંદર કોઈપણ વ્‍યક્‍તિ ન હોવાથી કોઈ જાનહાની કે નુકશાન થયેલ નથી.
કાટમાળ હટાવી પંચાયતને મળતી ગ્રાન્‍ટથી આયોજન કરી નવું મકાન બનાવવામાં આવશે તેમ ગ્રામ પંચાયત સરપંચ સુરેન્‍દ્રભાઈ માછીએ જણાવ્‍યું હતું.

Related posts

બીલીમોરાની માનસિક અસ્‍થિર મહિલા વલસાડ આવી પહોંચતા સખી વન સ્‍ટોપ સેન્‍ટરે પરિવાર સાથે મિલન કરાવ્‍યું

vartmanpravah

નરોલી ગ્રામ પંચાયત ખાતે રોટરી ક્લબ દાનહ અને આદિત્ય એનજીઓ દ્વારા નિઃશુલ્ક આઈ ચેકઅપ શિબિર યોજાઈ

vartmanpravah

ધરમપુર જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્રની ઈનોવેશન હબની બે ટીમ રાષ્‍ટ્રીય કક્ષાની રોબોટિક્‍સ કેટેગરીમાં વિજેતા

vartmanpravah

વલસાડ સિવિલમાં મૃત નવજાત શિશુને તરછોડી રફુચક્કર થઈ ગયેલી નિષ્‍ઠુર માતા ડુંગરાથી ઝડપાઈ

vartmanpravah

દાનહના અથાલની માર્બલ કંપનીમાં કામ કરતી વખતે ક્રેઈનનો હુક તૂટતા દબાઈ જતા કામદારનું મોત

vartmanpravah

વલસાડ નેશનલ હાઈવે ધરમપુર ચોકડી પાસે વાંકી નદીના પુલ ઉપરનો હાઈવે બંધ કરાયો

vartmanpravah

Leave a Comment