October 13, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી છરવાડા શ્રી રાજ રાજેશ્વરી વિદ્યામંદિરનું સીબીએસઈ ધો.૧૦ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ

(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.૧૨: સેન્ટ્ર બોર્ડ ઓફ સેકન્ડરી ઍજ્યુકેશન (સીબીઍસઈ) દ્વારા આજે જાહેર થયેલ ધો.૧૦ અને ૧૨ ના પરિણામોમાં વાપી છરવાડા સ્થિત ‘‘શ્રી રાજ રાજેશ્વરી વિદ્યામંદિર’’નું સીબીઍસઈનું ધોરણ ૧૦માં મોનિકા કુમાવત ૮૧.૩૩ ટકા, કિરન મલિક ૭૮.૮૩ ટકા વંદના રાજપુત ૭૫.૮૩ ટકા જ્યારે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં કરણ ગીરાસે ૬૯.૨ ટકા, દેવકુમાર ચૌધરી ૬૮.૮ ટકા, અરિહંત રાજકુમાર બોથરા ૬૩.૪ ટકા ઉત્તિર્ણ થયા છે. જ્યારે ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં કાજલ જયપ્રકાશ નિષાદ ૮૩.૬ ટકા, લિનાબા નરેન્દ્રસિંહ રાઠોડ ૭૧.૬ ટકા, કૃષ્ણના બાલુ કાકડે ૬૮.૬ ટકા ઉત્તિર્ણ થયા છે. વિદ્યાર્થીઓફની સિધ્ધિ બદલ શાળાના ચેરમેન હિમ્મતસિંહજી જાડેજા, શાળાના પ્રિન્સિપાલ ડો.રાજેશ્વરી જાડેજા, શાળાના કાઉન્સિલર શ્રીમતી ભારતીબા જાડેજા તેમજ શાળાના શિક્ષકગણોઍ વિદ્યાર્થીઓફને અભિનંદન પાઠવ્યા હતા.

Related posts

દાનહના રાંધા ગ્રામ પંચાયતમાં કુપોષણ વિરુદ્ધ અભિયાન હેતુ નોડલ અધિકારી સાગર ઠક્કરે યોજેલી બેઠક

vartmanpravah

સ્‍વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂના જન્‍મ દિન નિમિત્તે સેલવાસની લાયન્‍સ અંગ્રેજી શાળામાં ‘બાળ દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડ તિથલ દરિયા કિનારે જીલ નામની 40 થી 50 માછલીઓ મૃત હાલતમાં તણાઈ આવી

vartmanpravah

ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જનજાગરણ અભિયાન અંતર્ગત પદયાત્રા યોજાઈ

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર ગુંદલાવ બ્રિજ ઉપર ત્રણ વાહનો વચ્‍ચે વિચિત્ર અકસ્‍માત સર્જાયો

vartmanpravah

ફલધરામાં સનાતન ધર્મના સંતો-આગેવાનોની મીટિંગ યોજાઈ

vartmanpravah

Leave a Comment