April 28, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી છરવાડા શ્રી રાજ રાજેશ્વરી વિદ્યામંદિરનું સીબીએસઈ ધો.૧૦ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ

(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.૧૨: સેન્ટ્ર બોર્ડ ઓફ સેકન્ડરી ઍજ્યુકેશન (સીબીઍસઈ) દ્વારા આજે જાહેર થયેલ ધો.૧૦ અને ૧૨ ના પરિણામોમાં વાપી છરવાડા સ્થિત ‘‘શ્રી રાજ રાજેશ્વરી વિદ્યામંદિર’’નું સીબીઍસઈનું ધોરણ ૧૦માં મોનિકા કુમાવત ૮૧.૩૩ ટકા, કિરન મલિક ૭૮.૮૩ ટકા વંદના રાજપુત ૭૫.૮૩ ટકા જ્યારે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં કરણ ગીરાસે ૬૯.૨ ટકા, દેવકુમાર ચૌધરી ૬૮.૮ ટકા, અરિહંત રાજકુમાર બોથરા ૬૩.૪ ટકા ઉત્તિર્ણ થયા છે. જ્યારે ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં કાજલ જયપ્રકાશ નિષાદ ૮૩.૬ ટકા, લિનાબા નરેન્દ્રસિંહ રાઠોડ ૭૧.૬ ટકા, કૃષ્ણના બાલુ કાકડે ૬૮.૬ ટકા ઉત્તિર્ણ થયા છે. વિદ્યાર્થીઓફની સિધ્ધિ બદલ શાળાના ચેરમેન હિમ્મતસિંહજી જાડેજા, શાળાના પ્રિન્સિપાલ ડો.રાજેશ્વરી જાડેજા, શાળાના કાઉન્સિલર શ્રીમતી ભારતીબા જાડેજા તેમજ શાળાના શિક્ષકગણોઍ વિદ્યાર્થીઓફને અભિનંદન પાઠવ્યા હતા.

Related posts

દમણવાડા ગ્રા.પં.માં રાષ્‍ટ્રીય ટીકાકરણ દિવસની ઉત્‍સાહપૂર્વક થયેલી ઉજવણી

vartmanpravah

વલસાડ-ડુંગરી રેલવે અપ-ડાઉન ટ્રેક ઉપર રાત્રે ગૌવંશો ટ્રેન અડફેટે આવી જતા મોતને ભેટયા

vartmanpravah

‘સેવા, સુશાસન અને ગરીબ કલ્‍યાણ’ ‘યુવા દેશ યુવા ભારત’ ભારતનું સપનું પણ યુવા છે અને મન પણ યુવા છે…

vartmanpravah

દાનહના આંબાબારી કૌંચા ખાતે ગ્રામ પંચાયત ભવનોનું કરાયેલું ભૂમિપૂજન સંઘપ્રદેશ પ્રશાસન મોટી મોટી વાતો કરવામાં નહીં પણ છેવાડેના વિકાસમાં માને છેઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

ચીખલી તાલુકાના સમરોલી અને વંકાલ ગામના અકસ્‍માતમાં મૃત્‍યુ પામેલા પરિવારજનોને રૂા.20 લાખની સહાય અપાઈ

vartmanpravah

વાપી બંગાળી ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા વીઆઈએમાં રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

Leave a Comment