Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી છરવાડા શ્રી રાજ રાજેશ્વરી વિદ્યામંદિરનું સીબીએસઈ ધો.૧૦ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ

(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.૧૨: સેન્ટ્ર બોર્ડ ઓફ સેકન્ડરી ઍજ્યુકેશન (સીબીઍસઈ) દ્વારા આજે જાહેર થયેલ ધો.૧૦ અને ૧૨ ના પરિણામોમાં વાપી છરવાડા સ્થિત ‘‘શ્રી રાજ રાજેશ્વરી વિદ્યામંદિર’’નું સીબીઍસઈનું ધોરણ ૧૦માં મોનિકા કુમાવત ૮૧.૩૩ ટકા, કિરન મલિક ૭૮.૮૩ ટકા વંદના રાજપુત ૭૫.૮૩ ટકા જ્યારે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં કરણ ગીરાસે ૬૯.૨ ટકા, દેવકુમાર ચૌધરી ૬૮.૮ ટકા, અરિહંત રાજકુમાર બોથરા ૬૩.૪ ટકા ઉત્તિર્ણ થયા છે. જ્યારે ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહમાં કાજલ જયપ્રકાશ નિષાદ ૮૩.૬ ટકા, લિનાબા નરેન્દ્રસિંહ રાઠોડ ૭૧.૬ ટકા, કૃષ્ણના બાલુ કાકડે ૬૮.૬ ટકા ઉત્તિર્ણ થયા છે. વિદ્યાર્થીઓફની સિધ્ધિ બદલ શાળાના ચેરમેન હિમ્મતસિંહજી જાડેજા, શાળાના પ્રિન્સિપાલ ડો.રાજેશ્વરી જાડેજા, શાળાના કાઉન્સિલર શ્રીમતી ભારતીબા જાડેજા તેમજ શાળાના શિક્ષકગણોઍ વિદ્યાર્થીઓફને અભિનંદન પાઠવ્યા હતા.

Related posts

દીવ ન.પા.ના ઈતિહાસમાં પહેલી વખત 6બેઠકો ઉપર ભાજપનો બિનહરિફ વિજયઃ પાલિકા ઉપર ભાજપનો ભગવો હવે હાથવેંતમાં

vartmanpravah

દમણ-દીવમાં આદર્શ ચૂંટણી આચારસંહિતાનો સખ્‍તાઈથી અમલ કરવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્‍ટર સૌરભ મિશ્રાનો નિર્દેશ

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટરશ્રી અનસૂયા જ્હાના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક મળી

vartmanpravah

વાપી નેશનલ હાઈવે યુપીએલ સવિસ રોડ ઉપર ચોમાસાના પાણીથી બનેલું તળાવ હવે ગંદકીના તળાવમાં ફેરવાયુંઃ હાઈવે ઓથોરિટી મૌન 

vartmanpravah

ગુજરાત-મુંબઈની બોર્ડર ઉપર મંચ દ્વારા નિર્માણ પામેલ માણેક સાંસ્‍કૃતિક ભવન ખાતે માહ્યાવંશી વિકાસ મંચે સંગઠનના મનન-મંથન સાથે 23મા જન્‍મ દિવસની આનંદ-ઉત્‍સાહ અને ઉમંગ સાથે કરેલી ઉજવણી

vartmanpravah

ચીખલીના ફડવેલ ગામે સામાન્‍ય વરસાદમાં પણ નાવણી નદી પરના ડૂબાઉ કોઝ-વેથી લોકોને પડતી ભારે હાલાકી

vartmanpravah

Leave a Comment