Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગણદેવી તાલુકામાં દેવધા ડેમના 40 દરવાજા ખોલવામાં આવતા નીચાણવાળા 13 જેટલા ગામોને એલર્ટ કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી, તા.27: નવસારી જિલ્લામાં સવારથી વરસાદી માહોલ સર્જાયો હતો. જ્‍યારે જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો.


વરસાદી માહોલ અને વરસાદને લઈને યલો એલર્ટ વચ્‍ચે સિંચાઈ વિભાગ દ્વારા નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલ દેવધા ટાઈડલ (દેવ સરોવર) ડેમના તમામ 40 દરવાજા ખોલવામાં આવતા સિંચાઈ વિભાગ દ્વારા ગણદેવી તાલુકાના 13 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્‍યા હતા જ્‍યારે દેવધા ડેમના 40 દરવાજા ખોલવા સાથે અંબિકા નદીમાં 13700 કયુસેક પાણીની આવકમાં વધારો થશે.

Related posts

દાનિક્‍સ અધિકારીઓની બદલી અને વિભાગોમાં ફેરબદલ

vartmanpravah

સેલવાસ-નરોલી રોડ પર ટેમ્‍પોચાલકે મોપેડ સવારને મારેલી ટક્કર

vartmanpravah

દેશના સૌપ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની જીત બદલ સંઘપ્રદેશના આદિવાસી સમાજમાં ખુશીની લહેર

vartmanpravah

દાનહ પોલીસે ઉમરકૂઈના એક ઘર પાસે પાર્ક કરેલ બે ગાડીમાંથી રૂા.42,880નો દારૂ જપ્ત કરવા મેળવેલી સફળતા

vartmanpravah

વાપી મેરીલ એકેડમીમાં ઓટિઝમ જાગૃતિ ઉપર ઉચ્‍ચ મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં અધિવેશન યોજાયું

vartmanpravah

દમણગંગા મધુબન જળાશય યોજનામાં જમીન ગુમાવનારા દાનહના આદિવાસી પરિવારોએ રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગમાં કરેલી ન્‍યાયની માંગ

vartmanpravah

Leave a Comment