April 28, 2024
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસમાં છેલ્લા 21 વર્ષથી શ્રી ગણેશ મંડલમ્‌ દ્વારા ભવ્‍ય ગણેશોત્‍સવનું થઈ રહેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21 : સેલવાસના આમલી બાલાજી મંદિર સ્‍થિત શ્રી ગણેશ મંડલમ્‌ દ્વારા છેલ્લા 21 વર્ષથી ભક્‍તિભાવ પૂર્વક ગણેશ ઉત્‍સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ આયોજન અગાઉ આમલી ઇન્‍ડસ્‍ટ્રીઝ વિસ્‍તારમાં કરવામાં આવતું હતું. જે હવે આ વર્ષથી ભક્‍તોને દર્શનાર્થે આવવા-જવા માટે કોઈ તકલીફ નહીં પડે તેહેતુથી સેલવાસના આમલી બાલાજી મંદિરના ગ્રાઉન્‍ડમાં ગણેશજીની સ્‍થાપના કરવામાં આવેલ છે, જેનો ભાવિકભક્‍તો દર્શનનો લ્‍હાવો લઈ રહ્યા છે અને ધન્‍યતા અનુભવી રહ્યા છે. આ મંડળમાં સવારે અને સાંજે આરતી તથા ભજન કરવામાં આવે છે.

Related posts

દમણ ખાતે યોજાયેલ વિશ્વ હિન્‍દુ પરિષદના વલસાડ જિલ્લાની બેઠકમાં વર્ષભર થનારા કાર્યક્રમોની કરાયેલી ચર્ચા-વિચારણાં

vartmanpravah

દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા આદિવાસીઓના સશક્‍તિકરણ અને ઉત્‍થાન હેતુ શરૂ કરેલ યોજનાઓની કરેલી સમીક્ષા

vartmanpravah

દાનહ પોલીસે ઓનલાઇન છેતરપીંડી કરનાર બે આરોપીઓની કરેલી ધરપકડ : આરોપીઓ પાસેથી 1,51,900 રૂપિયા અને મોબાઈલ જપ્ત કરવામાં આવ્‍યા

vartmanpravah

સેલવાસ નગરપાલિકા વિસ્‍તારની વિવિધ સમસ્‍યાઓનો તાત્‍કાલિક નિવેડો લાવવા કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે ચીફ ઓફિસરને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજના સોમનાથ ભવન ખાતે ચાલી રહેલ શ્રીમદ્‌ ભાગવત કથાના ત્રીજા દિવસે અર્પિત, તર્પિત અનેસમર્પિત આ ત્રણેય ભાવ ભારતીય યજ્ઞ સંસ્‍કૃતિમાં સમાયેલા છેઃ કથાકાર પ્રફુલભાઈ શુક્‍લ

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ સચિવ પૂજા જૈન અને ટ્રાન્‍સપોર્ટ સચિવ દાનિસ અસરફની દિલ્‍હી બદલીનો આદેશ

vartmanpravah

Leave a Comment