January 16, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસમાં છેલ્લા 21 વર્ષથી શ્રી ગણેશ મંડલમ્‌ દ્વારા ભવ્‍ય ગણેશોત્‍સવનું થઈ રહેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21 : સેલવાસના આમલી બાલાજી મંદિર સ્‍થિત શ્રી ગણેશ મંડલમ્‌ દ્વારા છેલ્લા 21 વર્ષથી ભક્‍તિભાવ પૂર્વક ગણેશ ઉત્‍સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ આયોજન અગાઉ આમલી ઇન્‍ડસ્‍ટ્રીઝ વિસ્‍તારમાં કરવામાં આવતું હતું. જે હવે આ વર્ષથી ભક્‍તોને દર્શનાર્થે આવવા-જવા માટે કોઈ તકલીફ નહીં પડે તેહેતુથી સેલવાસના આમલી બાલાજી મંદિરના ગ્રાઉન્‍ડમાં ગણેશજીની સ્‍થાપના કરવામાં આવેલ છે, જેનો ભાવિકભક્‍તો દર્શનનો લ્‍હાવો લઈ રહ્યા છે અને ધન્‍યતા અનુભવી રહ્યા છે. આ મંડળમાં સવારે અને સાંજે આરતી તથા ભજન કરવામાં આવે છે.

Related posts

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં ફેશ શો સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દાનહની શ્રી વિનોબા ભાવે સિવિલ હોસ્‍પિટલના ડોક્‍ટરોએ 22 વર્ષના યુવકના હાથથી અલગ થયેલ અંગુઠાને ફરી જોડી દીધો

vartmanpravah

દાનહના સાયલી પંચાયત દ્વારા મહિલાઓને વર્મી કમ્‍પોઝ અને સેન્‍દ્રીય ખાતર બનાવવા માટે ટ્રેનિંગ અપાઈ

vartmanpravah

નેહરુ યુવા કેન્‍દ્ર દમણ દ્વારા ‘યુવા મહોત્‍સવ-2022’ની ભવ્‍ય ઉજવણી કરાઈ

vartmanpravah

સ્‍ટાફના અભાવે દાનહના નરોલી ખાતે વર્ષોથી કાર્યરત ડો. મોહનલાલ જગન્નાથ પાઠક વાંચનાલય-પુસ્‍તકાલયને છેલ્લા 3 મહિનાથી લાગેલા તાળા

vartmanpravah

ગુજરાત સાહિત્‍ય અકાદમી ગાંધીનગર અને વિદ્યાદીપ વિશ્વ વિદ્યાલય-અણિતા દ્વારા આયોજીત રાજ્‍ય કક્ષાના પરિસંવાદમાં સંઘપ્રદેશ ડાયટના આસિ. પ્રાધ્‍યાપક ડો. પ્રશાંતસિંહ પરમારને મળેલો પ્રથમ ક્રમાંક

vartmanpravah

Leave a Comment