February 5, 2025
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસમાં છેલ્લા 21 વર્ષથી શ્રી ગણેશ મંડલમ્‌ દ્વારા ભવ્‍ય ગણેશોત્‍સવનું થઈ રહેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.21 : સેલવાસના આમલી બાલાજી મંદિર સ્‍થિત શ્રી ગણેશ મંડલમ્‌ દ્વારા છેલ્લા 21 વર્ષથી ભક્‍તિભાવ પૂર્વક ગણેશ ઉત્‍સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ આયોજન અગાઉ આમલી ઇન્‍ડસ્‍ટ્રીઝ વિસ્‍તારમાં કરવામાં આવતું હતું. જે હવે આ વર્ષથી ભક્‍તોને દર્શનાર્થે આવવા-જવા માટે કોઈ તકલીફ નહીં પડે તેહેતુથી સેલવાસના આમલી બાલાજી મંદિરના ગ્રાઉન્‍ડમાં ગણેશજીની સ્‍થાપના કરવામાં આવેલ છે, જેનો ભાવિકભક્‍તો દર્શનનો લ્‍હાવો લઈ રહ્યા છે અને ધન્‍યતા અનુભવી રહ્યા છે. આ મંડળમાં સવારે અને સાંજે આરતી તથા ભજન કરવામાં આવે છે.

Related posts

નરોલીના યુવાને દમણગંગા નદીમાં ઝંપલાવ્‍યું: ફાયર વિભાગ દ્વારા યુવાનની શોધખોળ હાથ ધરાઈ

vartmanpravah

આજે વાપી રામલીલા મેદાન પાસે ‘ગુજરાત ગૌરવ યાત્રા’ની જંગી જાહેર સભા યોજાશે

vartmanpravah

‘રાષ્ટ્રીય સ્‍વયં સેવક સંઘ’ સેલવાસ દ્વારા પથ સંચલન કરાયું

vartmanpravah

ચીખલી તાલુકા પંચાયતની સામાન્‍ય સભા યોજાઈઃ કારોબારી અને ન્‍યાય સમિતિઓની અધ્‍યક્ષોની વરણી કરાઈ

vartmanpravah

‘સત્તાના સૂર્યને પણ રાત્રિ અવરોધે છે, જ્‍યારે ચારિત્ર્યનો પ્રકાશ અનંત કાળ સુધી અવિરતપણે ઝળહળતો રહે છે’

vartmanpravah

ધરમપુર રાજચંદ્ર હોલમાં ભાજપ દ્વારા દિવાળી સ્‍નેહ મિલન કાર્યક્રમ યોજાયો : ધારાસભ્‍ય સહિત મંડળના હોદ્દેદારો ઉપસ્‍થિત રહ્યા

vartmanpravah

Leave a Comment