April 20, 2024
Vartman Pravah
Breaking Newsદમણ

નાની દમણ ઘેલવાડ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્‍યાયજીને પુષ્‍પાંજલી અર્પિત કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.26
આજરોજ ભારતીય જનસંઘના સ્‍થાપક, શ્રદ્ધેય પંડિત દીનદયાળ ઉપાધ્‍યાયજીની 105મી જન્‍મજયંતી નિમિત્તે, ઘેલવાડ પંચાયતમાં તેમને પુષ્‍પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આજના કાર્યક્રમમાં ખેલવાડ પંચાયત સરપંચ હિતાક્ષીબેન પટેલ, જિલ્લા પંચાયત સભ્‍ય સિમ્‍પલબેન પટેલ, ઘેલવાડ પંચાયત સભ્‍ય રક્ષાબેન, ઘેલવાડ ભાજપ મંડળના પ્રમુખ શ્રી અમરતભાઈ પટેલ, શ્રી ગુલાબભાઈ, શ્રી સંજયભાઈ મેહલભાઈ, શ્રી કાંતિભાઈ, શ્રી ગુડ્ડુભાઈ, શ્રી જતિનભાઈ, શ્રી સરનભાઈ મિલનભાઈના હોદ્દેદારો, શ્રી પ્રકાશભાઈ, શ્રી જીતુભાઈ સહિત અન્‍ય અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહ જિ.પં.ના ઉપ પ્રમુખ પદેથી દિપક પ્રધાન બર્ખાસ્‍ત

vartmanpravah

વલસાડમાં પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં જિલ્લાની ૫ નગરપાલિકાઓ અને સુરત મહાનગરપાલિકાની ટીમો દ્વારા સફાઇ કામગીરી શરૂ

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને યોજાયેલા વલસાડ તાલુકાના સ્વાગત કાર્યક્રમમાં ૩૫ પૈકી ૨૭ પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ

vartmanpravah

સેલવાસ પોલીસે મટકાનો જુગારઃ રમાડનાર એક વ્‍યક્‍તિની કરેલી ધરપકડ

vartmanpravah

લોકસભા ચૂંટણી – 2024ના ઉપલક્ષમાં યોજાયેલી પત્રકાર પરિષદ દાનહ કલેક્‍ટર પ્રિયાંક કિશોરે આદર્શ આચારસંહિતાના ચુસ્‍ત પાલન માટે ડિજિટલ, પ્રિન્‍ટ, સોશિયલ અને ઈલેક્‍ટ્રોનિક સહિતના તમામ મીડિયાના પ્રતિનિધિઓને કરેલી તાકિદ

vartmanpravah

કપરાડા પોલીસે કતલખાને લઈ જવાતી 8 જરસી ગાય, ત્રણ વાછરડા ભરેલ ટેમ્‍પો ઝડપ્‍યો

vartmanpravah

Leave a Comment