December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે કરમબેલી-ભિલાડ વચ્‍ચે આરઓબીના ગડર લોંચ કામગીરીને લઈ કેટલીક ટ્રેન પ્રભાવિત થશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.22: કરમબેલી-ભિલાડ સ્‍ટેશન વચ્‍ચે આરઓબી બાંધકામ અર્થે વેસ્‍ટર્ન રેલવેએ બે કલાકનો બ્‍લોક જાહેર કર્યો છે તેથી કેટલીક પ્રભાવિત છે.
તા.23મી સપ્‍ટેમ્‍બર 11.45 થી 13.45 દરમિયાન આરઓબી બાંધકામ અંગે ગડર લોન્‍ચ કરવાની કામગીરી આધિન બે કલાક ટ્રેન બ્‍લોક જાહેર કરાયેલ હોવાથી કેટલીક ટ્રેનના સમયમાં ફેરફાર થશે. તેમજ રૂટ પણ બદલાશે. જેમાં સૌરાષ્‍ટ્ર એક્‍સપ્રેસ 1.25 કલાકે રેગ્‍યુલેટ કરાશે. ગુજરાત એક્‍સપ્રેસ 1.10 કલાકે રેગ્‍યુલેટ કરાશે. પヘમિ એક્‍સપ્રેસ 1.40 કલાકે રેગ્‍યુલેટ કરાશે. નિજામુદ્દિન 1.10 કલાકથી નિયંત્રિત કરાશે. હમસફર 0.25 કલાકે, બાન્‍દ્રા ટર્મિનસ વાપી ભિલાડ ખાતે ટૂંકાશે, ભિલાડથી ઉપડશે વાપી-વિરાર ટૂંકી થઈને ભિલાડથી ઉપડશે. ઉમરગામ-વલસાડ ટૂંકાશે, વાપીથી ઉપડશે તે અનુસાર મુસાફરોએ નોંધ લેવા રેલવે તરફથીજાહેર જન સંપર્ક અધિકારી સુમિત ઠાકુરે પ્રેસ સુચી દ્વારા જણાવેલ છે.

Related posts

દાદરા નગર હવેલી અને દમણ-દીવ શિવસેના (ઉદ્ધવ જૂથ)ના રાજ્‍ય પ્રમુખ- પ્રભારી પદે શ્વેતલ ભટ્ટની નિયુક્‍તિ

vartmanpravah

નવસારી જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષતામાં NID-નેશનલ ઈમ્યુનાઈઝેશન ડે પલ્સ પોલિયો સ્ટીયરિંગ કમિટીની બેઠક યોજાઈ

vartmanpravah

ઉદવાડામાં લોકો પર પથ્‍થરમારો કરતી મનોરોગી મહિલાના પરિવારને શોધી 181 અભયમે કબજો સોપ્‍યો

vartmanpravah

સેલવાસ પીપરીયા બ્રિજ નજીક બાઈકચાલકના ટક્કરથી યુવકનું સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

દીવમાં તથા વણાકબારામાં નવા એસએચઓની નિયુક્‍તિ

vartmanpravah

વાપી વીઆઈએ ખાતે ટેક્‍સ રિટર્ન અંગે વેબપોર્ટલ અંતર્ગત શિબિરનું આયોજન કરાયું

vartmanpravah

Leave a Comment