July 17, 2026
Vartman Pravah
Breaking Newsકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

રાજયના ઉર્જામંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ ધરમપુર નગરપાલિકા વિસ્તાનરમાં અંડરગ્રાઉન્ડ્ લાઇનની કામગીરીનું ખાતમૂર્હુત કર્યુ

રૂા. ૨૨.૫૦ કરોડના ખર્ચે ૦૪ ફીડરોની ૬૭ કિ. મી. ઓવરહેડ હાઇ ટેન્શરન લાઇનોનું ૭૭ કિ. મી. અંડરગ્રાઉન્ડએ કેબલીંગ કરવામાં આવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.10: ધરમપુર નગરપાલિકા વિસ્તાગરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ૧૧ કે. વી. ઓવરહેડ હાઇ ટેન્શમન લાઇનોને અંડરગ્રાઉન્ડઃ કેબલીંગ કરવા માટેના કામનું રાજયના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્સા મંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ વલસાડ સાંસદ ર્ડા. કે. સી. પટેલ, ધરમપુર ધારાસભ્યસ અરવિંદભાઇ પટેલ, ભાગવત કથાકારશ્રી શરદભાઇ વ્યા સ અને સંગઠન પ્રમુખ હેંમત કંસારા તેમજ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી જયોત્સીનાબેન દેસાઇની હાજરીમાં ધરમુપરની એસ. એમ. એસ. એમ. હાઇસ્કૂાલ ખાતે ખાતમુહૂર્ત કર્યુ હતું.
આ ચૂંટણીનું વચન નથી ચૂંટણી પહેલા જ એટલે કે, આ કામ દિવાળી કે દિવાળી બાદ પૂર્ણ થશે એમ જણાવ્યુંી હતું. વડાપ્રધાનશ્રી નરેન્દ્રંભાઇ મોદીના નેતૃત્વ માં ઊર્જા ક્ષેત્રમાં જે સુધારાત્મૂક પગલાઓ લીધા છે તેના પરિણામે કેન્દ્રશ સરકારના ઊર્જા મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવતા એન્યુ્અલ ઇન્ટીતગ્રેટેડ રેટિંગમાં સમગ્ર દેશની કુલ ૭૧ વીજ કંપનીઓમાંથી ગુજરાત રાજયની દક્ષિણ ગુજરાત વીજ કંપનીએ પ્રથમ, મધ્ય‍ ગુજરાત વીજ કંપનીએ બીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે. જયારે ઉત્તર અને પヘમિ ગુજરાત વીજ કંપનીઓએ પણ એ પ્લ સ રેન્કીંાગ મેળવ્યું છે એમ મંત્રીશ્રીએ જણાવી ગુજરાતની ચાર વીજ કંપીનીઓના કર્મચારીઓની નિષ્ઠા અને ફરજ પ્રત્યેપની પ્રતિબધ્ધીતાને કારણે રાજયની આ વીજ કંપનીઓ દર વર્ષે ‘ એ’ પ્લીસ રેટિંગ પ્રાપ્તર કરવાની પરંપરા જાળવી રાખી છે.
ધરમપુર નગર પાલિકા વિસ્તારરમાં રૂા. ૨૨.૫૦ કરોડના ખચૈ તૈયાર થનારી અને ૬૬ કે. વી. ખારવેલ સબ સ્ટેનશનમાંથી નીકળતાં ૦૪ ફીડરોની કુલ ૬૭.૪૫ કિ. મી ની ઓવરહેડ એચ. ટી. લાઇનોનું ૭૭.૦૮ કિ. મી. અંડરગ્રાઉન્ડં કેબલીંગના રૂપાંતર કરવામાં આવશે. જેમાં ઘર વપરાશના ૮૦૨૩ અને વાણિજય વપરાશના ૬૬૧ અને ઔદ્યોગિક ગ્રાહકોની સંખ્યાય ૩૧ ની છે. આ લાઇનોના અંડરગ્રાઉન્ડર કેબલીંગમાં ૧૧ કે. વી. રીંગમેઇન યુનિટના ૧૪ નંગ અને ડી. ઓ. ડી. પી. (એ. બી. સ્વીંચ સાથે) ૨૩ નંગ રહેશે.
આ કાર્યક્રમમાં વલસાડ કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે, જિલ્લાુ વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાની, દ. ગુ. વીજ કંપીનીના અધિક્ષક ઇજનેર એમ. એમ. પટેલ, વાપીના કાર્યપાલક ઇજનેર ચેતનાબેન શેઠ તેમજ દ. ગુ. વીજ કંપનીના કર્મચારીઓ અને ધરમપુરના નરગજનો ઉપસ્થિ ત રહયા હતા.

Related posts

પારડીમાં વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમમાં રૂ.4.864 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને રૂ. 86.70 લાખના કામોનું લોકાર્પણ કરાયું

vartmanpravah

શ્રી પ્રજાપતિ ઉત્‍કર્ષ મંડળ દ્વારા સ્‍નેહ સંમેલનનું આયોજન કરાયું

vartmanpravah

વલસાડ તિથલ બીચ પર્યટકો માટે ખુલ્લો કરી દેવાયો

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના ઋણોના ભારથી દબાયેલો સંઘપ્રદેશઃ પ્રદેશની બદલાયેલી સામાજિક, આર્થિક, સાંસ્‍કૃતિક, ઔદ્યોગિક, પ્રવાસન તથા માળખાગત સિકલ

vartmanpravah

દાનહ ભાજપા દ્વારા રાંધા પટેલાદમાં સંગઠનાત્‍મક બેઠક યોજાઈ

vartmanpravah

નરોલી બાલેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ

vartmanpravah

Leave a Comment