April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ રેલવે સ્‍ટેશન પર ‘‘સ્‍વચ્‍છતા હી સેવા” મહા શ્રમ દાન કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.01: ભારત સરકારના સ્‍વચ્‍છતા હી સેવા અભિયાન અંતર્ગત વલસાડ જેસીઆઈના સભ્‍યો દ્વારા વલસાડ રેલવે સ્‍ટેશનની બહાર અને પ્‍લેટફોર્મ ઉપર સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્‍યું હતું. રેલવેઅધિકારી અજયપાલ સિંહ અને અન્‍ય અધિકારીઓએ વલસાડની વિવિધ સંસ્‍થા અને પતંજલિ યોગ સમિતી, યોગ બોર્ડ વલસાડના સભ્‍યો સાથે મળી રેલવે સ્‍ટેશનનાં પાર્કિંગથી લઈને પ્‍લેટફોર્મ નં.4 સુધીના દરેક સ્‍થળની સફાઈ કરી હતી. આ સમગ્ર આયોજન જેસીઆઈના પ્રમુખ જેસી સાહિલ અશોક દેસાઈનાં માર્ગદર્શન હેઠળ પ્રોજેક્‍ટ ચેર જેસી પ્રણવ દેસાઈ અને જેસી પૂર્વી તોમર દ્વારા કરવામાં આવ્‍યું હતું. શાળાના બાળકો દ્વારા સફાઈનું મહત્‍વ સમજાવાયુ હતું સાથે શેરી પણ નાટક ભજવવામાં આવ્‍યું હતું. જેને સૌ કોઈએ તાળીઓના ગડગડાટ સાથે વધાવ્‍યું હતું.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દમણ પરિવહન અને શિક્ષણ વિભાગના સંયુક્‍ત ઉપક્રમે શાળા-કોલેજની પરિવહન સેવા અંગે જાગૃતિ કાર્યશાળા યોજાઈ

vartmanpravah

ચીખલીમાં નવા બસ સ્‍ટેશનના બાંધકામમાં હલકી કક્ષાના માલસામાનનો ઉપયોગ કરાતા કામની ગુણવત્તા સામે ઉભા થયેલ અનેક સવાલો

vartmanpravah

વલસાડ રેલવે પ્‍લેટફોર્મ ઉપર ચાલું ટ્રેનમાં ચઢવા જતા મુસાફરનું ટ્રેન-પ્‍લેટફોર્મ પટકાતા મોત

vartmanpravah

દમણ અને દીવ સ્‍ટેટ કો-ઓ.બેંકની મોટી દમણ શાખાના નવનિર્મિત મકાન અને નવા લોકર રૂમનો આરંભ

vartmanpravah

પારસીઓના કાશી ગણાતા ઉદવાડામાં પારસી સમુદાય દ્વારા નૂતન વર્ષ પતેતીની ઉજવણી કરી

vartmanpravah

અષાઢી બીજ અને રથયાત્રાના પાવન પર્વે વાપી ઈસ્‍કોન મંદિર દ્વારા આયોજીત જગન્નાથ મંદિરે ભગવાન જગન્નાથજીના દર્શન કરી આશીર્વાદ લેતા ગુજરાતના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ

vartmanpravah

Leave a Comment