Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશ

‘‘હું રઘવાયો નહીં, મરણિયો બન્‍યો છું”: સાંસદ ઉમેશભાઈ પટેલ

મરવડ, જમ્‍પોરમાં લારી-ગલ્લા ફરી લાગશે તથા ઢાબાઓ પણ ફરી શરૂ થશે અને તમામને લાયસન્‍સ પણ હું અપાવીશઃ સાંસદ ઉમેશભાઈ પટેલની શેખી

(વર્તમાનપ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.24 : દમણ અને દીવના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે ‘વર્તમાન પ્રવાહ’ના તા.22મી ઓક્‍ટોબર, 2024ના રોજ પ્રગટ થયેલ સ્‍પેશિયલ કોમેન્‍ટનો નામ લીધા વગર ઉલ્લેખ કરતા જણાવ્‍યું હતું કે, ‘‘હું રઘવાયો નહીં, પરંતુ મરણિયો બન્‍યો છું.” તેમણે જણાવ્‍યું હતું કે, દમણ-દીવના લોકોના હિત ઉપર આંચ આવી રહી છે, લોકોના ઘર, દુકાન, મકાન તોડવામાં આવી રહ્યા છે. લોકો વિવશ બનીને મારા ઉપર મીટ માંડીને બેઠા છે કે, ઉમેશ પટેલ કંઇક કરશે. હું તેમના માટે લડી રહ્યો છું. લોકોએ મને ચૂંટીને મોકલ્‍યો છે તેમના માટે લડવું એ મારૂં કામ છે.
સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે ભારપૂર્વક જણાવ્‍યું હતું કે, મરવડ, જમ્‍પોરમાં લારી-ગલ્લા ફરી લાગશે તથા ઢાબાઓ પણ ફરી શરૂ થશે અને તમામને લાયસન્‍સ પણ હું અપાવીશ. તેમણે લોકોને નિヘંિત બનવા આહ્‌વાન કર્યું હતું.

Related posts

મિશન શક્‍તિ, સમાજ કલ્‍યાણ વિભાગ, દમણ દ્વારા કલેકટરશ્રીની આગેવાની હેઠળ ‘રાષ્‍ટ્રીય બાલિકા દિવસ’નો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સલવાની શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં વિદ્યાર્થીઓને ટેબલેટ વિતરણ કરવામાં આવ્‍યા

vartmanpravah

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ‘મુખ્યમંત્રી બાળ સેવા યોજના’ અંતર્ગત કોવિડ-૧૯ મહામારીના કારણે અનાથ થયેલા બાળકોને અોનલાઈન પેમેન્ટ લોન્ચીંગ કાર્યક્રમ અન્વયે ડી.બી. ટી.ના માધ્યમથી પ્રતિ બાળક દીઠ માસિક રૂ. ૪૦૦૦/-ની સહાય કરાઈ

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતની સંપૂર્ણ ટીમ એનઆરએલએમના માધ્‍યમથી બહેનોને આત્‍મનિર્ભર બનાવવા પ્રતિબદ્ધ : દમણ જિ.પં.પ્રમુખ નવિનભાઈ પટેલ

vartmanpravah

કપરાડાના વડોલી ગામે શિકારની શોધમાં આવેલ દિપડો કુવામાં ખાબક્‍યો

vartmanpravah

વલસાડના સુખેજ ગામે 170મું સરસ્‍વતી ધામનું લોકાર્પણ કરાયું

vartmanpravah

Leave a Comment