January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વિશ્નોઈ સમાજ-ગુરુ જંભેશ્વર સેવા સંસ્‍થાન કરમબેલે દ્વારા નવરાત્રિ સ્‍થાપના દિવસે રક્‍તદાન શિબિરનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: વિશ્નોઈ સમાજ-ગુરુ જંભેશ્વરસેવા સંસ્‍થાન કરમબેલે દ્વારા 15 ઓક્‍ટોબર 2023 ના રોજ નવરાત્રિ સ્‍થાપના દિવસે રક્‍તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં બ્‍લડ બેંક દ્વારા 150 જેટલા યુનિટ રક્‍ત એકત્ર કરવામાં આવ્‍યું હતું. લાયન્‍સ ક્‍લબ બ્‍લડ બેંક અને રોટરી ક્‍લબ ઓફ વાપીને વિશ્નોઈ સમાજનાસ્ત્રી-પુરુષો દ્વારા 150 યુનિટ રક્‍તનું દાન કરવામાં આવ્‍યું હતું. રાજસ્‍થાની સમાજના પરપ્રાંતિય ભાઈઓ દ્વારા રક્‍તદાતાઓને અદ્ભુત ભેટ અર્પણ કરવામાં આવી હતી.
પોતાના હિતોના રક્ષણ માટે, બિશ્નોઈ સમુદાય 29 નિયમોને અનુસરીને લોક કલ્‍યાણ માટે વર્ષમાં ત્રણથી ચાર વખત આવા કાર્યક્રમોનું આયોજન કરે છે. સંસ્‍થાના પ્રમુખના જણાવ્‍યા મુજબ, રમેશ જી ગોદારા, ચૌધરી, જાટ, પૂજારી, દેવસી રાજપૂત અને રાજસ્‍થાનના ભાટી સમાજના પરપ્રાંતિય ભાઈઓ પણ હાજર રહ્યા હતા.

Related posts

વલસાડમાં તન્‍મય ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ચેસ ટુર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

સલવાવ શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર તથા માધ્‍યમિક ઉ. માધ્‍યમિક શાળામા નિઃશુલ્‍ક ડેન્‍ટલ ચેકઅપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

વાપી રોફેલ બી.બી.એ., બી.સી.એ. કોલજ ‘‘પ્રોત્‍સાહન 2023” વાર્ષિકોત્‍સવ વી.આઈ.એ. ઓડિટોરિયમમાં ઉજવાયો

vartmanpravah

આછવણીના પ્રગટેશ્વરધામની ધજા સાથેની પદયાત્રાનું દમણથી પ્રસ્‍થાન કરાયું : પ્રગટેશ્વર દાદાના પ્રાગટય દિન અવસરે મંદિરના શિખરે ધજા ચઢાવાશે

vartmanpravah

ખાનદેશ એક્‍સપ્રેસને વાપીમાં સ્‍ટોપેજ મળતા વલસાડ-ડાંગના સાંસદ ડો. કે.સી. પટેલે બતાવેલી લીલીઝંડી

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ સિલવાસા દ્વારા 16 ડિસેમ્‍બરે ડોકમરડી ખાતેની ડો. એપીજે અબ્‍દુલ કલામ-સરકારીમાં મ્‍યુઝિકલ કાર્યક્રમ તંબોલાનું આયોજન

vartmanpravah

Leave a Comment