October 13, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વિશ્નોઈ સમાજ-ગુરુ જંભેશ્વર સેવા સંસ્‍થાન કરમબેલે દ્વારા નવરાત્રિ સ્‍થાપના દિવસે રક્‍તદાન શિબિરનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16: વિશ્નોઈ સમાજ-ગુરુ જંભેશ્વરસેવા સંસ્‍થાન કરમબેલે દ્વારા 15 ઓક્‍ટોબર 2023 ના રોજ નવરાત્રિ સ્‍થાપના દિવસે રક્‍તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં બ્‍લડ બેંક દ્વારા 150 જેટલા યુનિટ રક્‍ત એકત્ર કરવામાં આવ્‍યું હતું. લાયન્‍સ ક્‍લબ બ્‍લડ બેંક અને રોટરી ક્‍લબ ઓફ વાપીને વિશ્નોઈ સમાજનાસ્ત્રી-પુરુષો દ્વારા 150 યુનિટ રક્‍તનું દાન કરવામાં આવ્‍યું હતું. રાજસ્‍થાની સમાજના પરપ્રાંતિય ભાઈઓ દ્વારા રક્‍તદાતાઓને અદ્ભુત ભેટ અર્પણ કરવામાં આવી હતી.
પોતાના હિતોના રક્ષણ માટે, બિશ્નોઈ સમુદાય 29 નિયમોને અનુસરીને લોક કલ્‍યાણ માટે વર્ષમાં ત્રણથી ચાર વખત આવા કાર્યક્રમોનું આયોજન કરે છે. સંસ્‍થાના પ્રમુખના જણાવ્‍યા મુજબ, રમેશ જી ગોદારા, ચૌધરી, જાટ, પૂજારી, દેવસી રાજપૂત અને રાજસ્‍થાનના ભાટી સમાજના પરપ્રાંતિય ભાઈઓ પણ હાજર રહ્યા હતા.

Related posts

વાપીમાં ગણેશ આયોજકોનું કલેક્‍ટર દ્વારા સન્‍માન કરાયું: પ્રથમ, દ્વિતિય, તૃતિય વિજેતા જાહેર કરાયા

vartmanpravah

નવસારી જલાલપોર તાલુકાના કનીયેટ ખાતે જિલ્લા કક્ષાના વિશ્વ પર્યાવરણ દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

નિર્માણ યોજનાઓની સ્વીકૃતિ ભવન અનુમોદન માટે દાનહ પીડીએ વિભાગ અને બેંક ઓફ બરોડા વચ્‍ચે એમઓયુ થયા

vartmanpravah

ભારતીય બહુજન હિતાય સંઘ કામદાર સેવા કેન્‍દ્ર દ્વારા નવસારીમાં લારી ગલ્લા અને પાથરણા વાળાઓને રોજગારીની વ્‍યવસ્‍થા કરી આપવા બાબત કલેક્‍ટરને લેખિત રજૂઆત કરાઈ

vartmanpravah

વલસાડમાં મંગળવારે સવારે ધોધમાર કમોસમી વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત

vartmanpravah

આર. કે. દેસાઇ કોલેજ ઓફ એજ્યુકેશન, વાપીમાં EPC -4 ‘સ્વની સમજ’ અંતર્ગત ‘આધ્યાત્મિક સ્પર્શ : સ્વની ખોજ’ વિષય પર ISCKON દ્વારા સાપ્તાહિક કાર્યકમ યોજાયો

vartmanpravah

Leave a Comment