Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જેસીઆઈ નવસારીના 58મા ઈન્‍સ્‍ટોલેશન સેરેમનીમાં નવા પ્રમુખની વરણી કરાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી,તા.31: જુનાથાણા સ્‍થિત મતિયા પાટીદાર વાડી ખાતે તારીખ 29 ઓક્‍ટોબર રવિવારે જેસીઆઇ નવસારીનો 57મો એવોર્ડ સમારંભ યોજાયો હતો. વર્ષ દરમિયાન થયેલ કાર્યો માટે કાર્યકારી ટીમને વિવિધ એવોર્ડ આપીબિરદાવામાં આવ્‍યા હતા. પ્રમુખ હાર્દિકભાઈ પટેલે જેસીઆઇ પરિવારનો સાથ સહકાર આપવા બદલ આભાર માન્‍યો હતો. 58મા ઈન્‍સ્‍ટોલેશન સેરેમની દરમિયાન નવા પ્રમુખ પદે કામિનીબેન શુકલની વરણી કરવામાં આવી હતી. નવા પ્રમુખ કામિનીબેન શુકલ તેમજ નવી ટીમ કાર્યકરી ટીમ પાસે શપથ વિધિ કરાવવામાં આવી હતી. તેમજ આવનાર વર્ષ વધુ સારા કાર્યો જેસીઆઈ નવસારી કરશે એવી શુભકામનાઓ આપવામાં આવી હતી.

Related posts

શ્રી સ્‍વામિનારાયણ ગુરૂકુળ સલવાવ ખાતે સુરક્ષા સેતુ અંતર્ગત વિદ્યાર્થીઓને તિરંદાજી તાલીમ આપવામાં આવી

vartmanpravah

શ્રી સ્‍વામિનારાયણ સેકન્‍ડરી અને હાયર સેકન્‍ડરી સ્‍કૂલ સલવાવનું ગૌરવ

vartmanpravah

સલવાવની ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજની ક્‍વોલિટી એસ્‍યુરન્‍સ અને ફાર્માસ્‍યુટિક્‍સ બંને શાખાનું 100 ટકા પરિણામ

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ સચિવ પૂજા જૈન અને ટ્રાન્‍સપોર્ટ સચિવ દાનિસ અસરફની દિલ્‍હી બદલીનો આદેશ

vartmanpravah

દીવ ખાતે નવગ્રહ તથા શનિદેવ મૂર્તિની પુનઃ પ્રતિષ્ઠા અને મહા પ્રસાદનું કરાયેલું આયોજન

vartmanpravah

પારડીમાં અમૃત કળશ યાત્રાની શોભાયાત્રા નીકળી: કેબિનેટમંત્રી કનુભાઈ દેસાઈએ લીલી ઝંડી બતાવી શોભા યાત્રા રવાના કરી પોતે પણ જોડાયા

vartmanpravah

Leave a Comment