Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

દીવ ઘોઘલાના શાસ્ત્રી રાજીવ ઈશ્વરલાલ પંડ્‍યાએ જ્યોતિષમાં પીઍચડીની પદવી મેળવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.16: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવના શાસ્ત્રી શ્રી રાજીવ ઈશ્વરલાલ પંડ્‍યાએ જ્‍યોતિષ ક્ષેત્રે ઘણા એવોર્ડ પ્રાપ્ત કર્યા છે, ત્‍યારે હાલ અમદાવાદ ખાતે એસ્‍ટ્રો ફાઉન્‍ડેશન દ્વારા YMCA ક્‍લબ દ્વારા છ દિવસીય એક એસ્‍ટ્રો ફેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમા ભારતની મોટી મોટી હસ્‍તીઓ, ધર્મ ગુરૂ ઉપસ્‍થિત રહ્યા હતા, અને મુખ્‍ય અતિથિ તરીકે ડો.એચ.એસ. રાવત, ગુલશન ગ્રોવર, શકિત કપૂર, ભાગ્‍યશ્રી, આરતી છાવડીયા, મમતા સોની, વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન દીવના ઘોઘલાના રહેવાસી શ્રી રાજીવ ઈશ્વરલાલ પંડ્‍યાએ જ્‍યોતિષ ક્ષેત્રે પીએચડી પૂર્ણ થતાં પીએચડીની પદવી તથા એસ્‍ટ્રો સાઈન્‍સ વાસ્‍તુ એવોર્ડ 2024 ઉપસ્‍થિત મહેમાનોના હસ્‍તે એનાયત કરીસન્‍માનિત કર્યા હતા. આ એવોર્ડ મળતા દીવ ખાતે બ્રહ્મ સમાજ તથા તેમના પરિવારમાં ખૂશીનો માહોલ જોવા મળ્‍યો હતો, તથા દીવને ગૌરવ અપાવ્‍યું હતું.

Related posts

દાદાસાહેબ જાંબુળકર 21 વર્ષની વયે નગર હવેલી સંગ્રામમાં કૂદી પડયા હતા

vartmanpravah

વલસાડ ખાતે અખિલ ભારતીય ઉપભોક્‍તા ઉત્‍થાન સંગઠનની પ્રથમ જિલ્લા મીટિંગ મળી

vartmanpravah

ખાનવેલ ખાતે વન વિભાગે વાયરલ વીડિયોના માધ્‍યમથી ખેરના લાકડાના તસ્‍કરને મુદ્દામાલ સહિત ઝડપી પાડયો

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયત અને પ્રદેશ એનસીપી દ્વારા સેવા સમર્પણના ભાવથી જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કિટનું વિતરણ કરી પ્રશાસક પ્રફુલભાઈ પટેલના જન્‍મ દિવસની કરાયેલી ઉજવણી

vartmanpravah

ભાજપના રાષ્‍ટ્રીય હાઈકમાન્‍ડ દ્વારા દાનહ અને દમણ-દીવભાજપના યુવા નેતા વિશાલભાઈ ટંડેલને આસામ રાજ્‍યના ઓબીસી મોર્ચાના પ્રભારી તરીકેની આપેલી મહત્‍વની જવાબદારી

vartmanpravah

પિપરિયા પર હુમલો,  પોર્ટુગીઝોના અત્‍યાચારી રાજ્‍યમાં રહેલા નાગરિકોને સંઘના સ્‍વયંસેવકોના આદર્શ વ્‍યવહારની કલ્‍પના આવે પણ કેવી રીતે?

vartmanpravah

Leave a Comment