November 14, 2025
Vartman Pravah
Breaking NewsOtherતંત્રી લેખદમણદીવદેશસેલવાસ

સેલવાસ દમણગંગા નદીના કિનારેથી નરોલી સ્‍મશાન ભૂમી તરફ જતો રસ્‍તો જર્જરિત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.11: સેલવાસના દમણગંગા નદીના કિનારે નરોલી ગામ તરફની સ્‍મશાન ભૂમી તરફ જતા રસ્‍તા પર કાદવ-કીચડના કારણે સ્‍મશાન ભૂમિમાં જવા-આવવા ડાઘુઓને ભારે મુશ્‍કેલીઓનો સામનો કરવા પડી રહ્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે નરોલી, અથાલ, ખરડપાડા સાથે ગુજરાતના જોડાયેલા બે ગામોના વિસ્‍તારમાંથી કોઈક વ્‍યક્‍તિનું અવસાન થાય છે ત્‍યારે અંતિમયાત્રા આ રસ્‍તા પરથી પસાર થાય છે અને સ્‍મશાન ભૂમિ પર પહોંચે છે. આ રસ્‍તાની સ્‍થિતિ હાલમાં ખૂબ કાદવ-કિચડથી ખદબદ અને દયનીય છે, આ રસ્‍તા પર ચાલવું ક્‍યાં એ સમજી શકાતુ નથી. નરોલી-સેલવાસ રસ્‍તાના નવિનીકરણનું કામ થઈ રહ્યું છે, ત્‍યારે સ્‍મશાન ભૂમિ તરફ જતા રસ્‍તાનું કામ શા માટે નથી કરવામાં આવતું? એ પ્રશ્ન છે.

Related posts

વલસાડમાં લેભાગુ ફાઈનાન્‍સ કંપની ખોલી સસ્‍તી લોન આપવાની લાલચ આપી લાખોની પ્રોસેસીંગ ફી ઉઘરાવી સંચાલકો ફરાર

vartmanpravah

વલસાડ જિલ્લામાં વાહકજન્‍ય રોગ નિયંત્રણ માટે આરોગ્‍ય તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ

vartmanpravah

ચીખલીમાં વૈકલ્‍પિક એસ.ટી. બસ સ્‍ટેન્‍ડમાં અપૂરતી જગ્‍યા અને સલામતીની વ્‍યવસ્‍થાના અભાવ વચ્‍ચે મુસાફરોની ભીડમાં વધી રહેલી ચોરીની ઘટનાઓ

vartmanpravah

દાનહમાં કંપની સંચાલકોની ભારે લાપરવાહીનો ભોગ બની રહ્યા છે નિર્દોષ કામદારો

vartmanpravah

તા.૨૧ મીએ વાંસદા ખાતે ૨૮ મો આદિજાતિ મહોત્સવ યોજાશે

vartmanpravah

ચીખલી ચાસા ગામના નિવૃત શિક્ષકનું ટૂંકી માંદગી બાદ નિધન થતા તેમની ત્રણ દિકરીઓએ અગ્નિદાહ આપ્‍યો

vartmanpravah

Leave a Comment