October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દાનહ નરોલીનું ગૌરવ

સીબીએસઈ બોર્ડ ધોરણ 10 ની પરીક્ષાના જાહેર થયેલા પરિણામમાં આદિકુમાર સંતોષભાઈ પટેલે પ્રાપ્ત કરેલા90 ટકા ગુણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.16: સીબીએસઈ બોર્ડ દ્વારા જાહેર કરેલા ધોરણ 10 ની પરીક્ષાના પરિણામમાં સેલવાસ લાયન્‍સ ઇંગ્‍લીશ મીડીયમમાં અભ્‍યાસ કરતા નરોલીના આદિ કુમાર સંતોષભાઈ પટેલે 90 ટકા ગુણ પ્રાપ્ત કરી નરોલી ગામ તેમજ સમાજ અને પરિવારનું નામ રોશન કર્યું છે. આદિ કુમાર સંતોષભાઈ પટેલ 90 ટકા સાથે ઉતરણી થતા એમની માતા શ્રીમતી શૈલેજાબેન સંતોષભાઈ પટેલ અને એમના પિતાશ્રી સંતોષભાઈ બાબુભાઈ પટેલ અને પરિવારે આનંદની લાગણી વ્‍યક્‍ત કરી છે અને જીવનમાં ઉત્તરોતર પ્રગતિ કરે એવી શુભકામના પાઠવી છે.

Related posts

દેશની પ્રતિષ્‍ઠિત અને પ્રથમ દરજ્‍જાની ક્રિકેટ ટૂર્નામેન્‍ટ રણજી ટ્રોફીમાં ગુજરાતની ટીમમાં દમણના હેમાંગ પટેલની પસંદગી

vartmanpravah

વલસાડની અટાર પી.કે.ડી વિદ્યાલયમાં વ્‍યકિત વિશેષ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.થી રેતી ભરીને મુંબઈ જઈ રહેલ ટ્રકને સુગર ફેક્‍ટરી પાસે વાંકી નદીના બ્રિજ પાસે નડ્‍યો અકસ્‍માત, લક્‍ઝરી બસના ચાલકેઓવરટેકની લ્‍હાયમાં ટ્રકને કટ મારતા ટ્રકે પલ્‍ટી મારી

vartmanpravah

ચીખલી ક્‍વોરી અને ટ્રક ઓનર્સ એસોસિએશન દ્વારા નવનિયુક્‍ત નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ અને વ્‍યારા ન.પા. પ્રમુખનું કરાયેલું સન્‍માન

vartmanpravah

અંતે ઓરિએન્‍ટલ ઇન્‍સ્‍યોરન્‍સ કંપનીએ નમતું જોખી વલસાડમાં હંગામી ફટાકડાના વેપારીઓના વીમા લેવાનું શરૂ કર્યું

vartmanpravah

દાનહમાં રાંધા ખાતે નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલિટરી અકાદમીનું કરાયેલું વાસ્‍તુપૂજન

vartmanpravah

Leave a Comment