August 31, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

દાનહ નરોલીનું ગૌરવ

સીબીએસઈ બોર્ડ ધોરણ 10 ની પરીક્ષાના જાહેર થયેલા પરિણામમાં આદિકુમાર સંતોષભાઈ પટેલે પ્રાપ્ત કરેલા90 ટકા ગુણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.16: સીબીએસઈ બોર્ડ દ્વારા જાહેર કરેલા ધોરણ 10 ની પરીક્ષાના પરિણામમાં સેલવાસ લાયન્‍સ ઇંગ્‍લીશ મીડીયમમાં અભ્‍યાસ કરતા નરોલીના આદિ કુમાર સંતોષભાઈ પટેલે 90 ટકા ગુણ પ્રાપ્ત કરી નરોલી ગામ તેમજ સમાજ અને પરિવારનું નામ રોશન કર્યું છે. આદિ કુમાર સંતોષભાઈ પટેલ 90 ટકા સાથે ઉતરણી થતા એમની માતા શ્રીમતી શૈલેજાબેન સંતોષભાઈ પટેલ અને એમના પિતાશ્રી સંતોષભાઈ બાબુભાઈ પટેલ અને પરિવારે આનંદની લાગણી વ્‍યક્‍ત કરી છે અને જીવનમાં ઉત્તરોતર પ્રગતિ કરે એવી શુભકામના પાઠવી છે.

Related posts

ત્રણ ત્રણ ટર્મ સરપંચ પદે રહી ચીખલી નગરની કાયાપલટ કરવામાં મહત્‍વનું યોગદાન આપનાર વેપારી અગ્રણી સ્‍વ. પ્રતાપસિંહ રાજપૂતની ચીખલીમાં રાજપૂત સમાજ અને વિવિધ સંસ્‍થા દ્વારા યોજાયેલ પ્રાર્થના સભામાં મહાનુભાવો દ્વારા આપવામાં આવેલી શ્રદ્ધાંજલિ

vartmanpravah

વલસાડ-ભિલાડ નેશનલ હાઈવે માટે પ્રબળ જનઆક્રોશ બાદ હાઈવે ઓથોરીટીએ ખાડાપુરાણ આરંભ્‍યું

vartmanpravah

વાપી-નાનાપોંઢા 10 કિ.મી. રોડ ચન્‍દ્રલોકની સપાટી કરતા પણ દુર્દશાગ્રસ્‍તઃ મુશ્‍કેલીઓએ વટાવેલી હદ

vartmanpravah

આંબાતલાટ ગામમાં કિશોરી સ્વાભિમાન પ્રોજેક્ટ હેઠળ યુવાવસ્થા માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

vartmanpravah

કપરાડા માંડવામાં ખેરનો જથ્‍થો ભરેલી ટ્રક ઝડપાઈ

vartmanpravah

સંઘપ્રદેશના સર્વાંગી વિકાસ અને અદ્યતનીકરણના પર્યાય અને પ્રણેતા બનેલા પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

Leave a Comment