October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જનસેવા હોસ્પિટલમાં કેથલેબ વિભાગ સેવાનું શનિવારે નાણામંત્રી કનુભાઈ દેસાઈ ઉદ્ઘાટન કરશે

હુબર ગ્રુપે 3 કરોડ અને નીલાબેન કિશોરભાઈ દેસાઈ પરિવારનું 75 લાખનું દાન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: જનસેવા હોસ્‍પિટલ વાપી ખાતે કેથલેબ વિભાગની સેવા મળશે. શ્રેયસ મેડીકેર સંચાલિત મણીબેન નાગરજી મહેતા (વલવાડા) જનસેવા હોસ્‍પિટલમાં રૂા.5.75 કરોડને કેથલેબ વિભાગ હૃદય રોગ સેવાનો શનિવારે તા.10-8-2024 થી પ્રારંભ થનાર છે.
વાપી જનસેવા હોસ્‍પિટલમાંરૂા.5.75 કરોડને ખર્ચે તૈયાર થયેલ કેથલેબ હૃદયરોગ સેવાનું ઉદ્દઘાટન શનિવારે નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે થનાર છે. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે હુબર ગ્રુપ એશિયા પ્રેસિડેન્‍ટ અને મેનેજીંગ ડિરેક્‍ટર સુરેશ કાલરા ઉપસ્‍થિત રહેશે. આ પ્રોજેક્‍ટ માટે હુબર ગ્રુપ તરફથી 3 કરોડ અને શ્રીમતી નીલાબેન કિશોરભાઈ ગુલાબભાઈ દેસાઈ (પરિયા, મુંબઈ)ની પુણ્‍ય સ્‍મૃતિમાં પારસપમ્‍પ અને ક્રિપા ઈલેક્‍ટ્રીકલ તરફથી દાનનો સહયોગ મળ્‍યો છે.

Related posts

આજે દમણમાં 18, દાનહમાં 16 અને દીવમાં 02 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા: સંઘપ્રદેશ પ્રશાસને પણ અગમચેતીના પગલાં રૂપે સતર્કતાના અનેક પગલાં પણ ભર્યા છે

vartmanpravah

વલસાડ તાલુકાના ડુંગરી હાઈસ્‍કૂલ રોડ પર બે ઘરનો વિસ્‍તાર કલસ્‍ટર કન્‍ટાઈનમેન્‍ટ ઝોન તરીકે જાહેર

vartmanpravah

બાળ સુરક્ષા સમિતિ સમાજ કલ્‍યાણ વિભાગ દ્વારા ‘નન્‍હે હાથ કલમ કે સાથ’ કાર્યક્રમ અંતર્ગત શૈક્ષણિક સામગ્રી આપનારા દાતાઓનું સન્‍માન કરાયું

vartmanpravah

નાની દમણના ત્રણબત્તી ટાવરની અને બામણપૂજા સર્કલ પરની બંધ પડેલ જમીન ઘડિયાળ પ્રદેશના વિકાસ માટે અશુભ સંકેતઃ યુવા નેતા તનોજ પટેલ 

vartmanpravah

76મા સ્‍વાતંત્ર્ય દિન નિમિત્તે દમણના સોમનાથ મહાદેવ મંદિરના શિવલીંગને તિરંગાની શોભાથી સજ્જ કરી આધ્‍યાત્‍મિકતાની સાથે જિ.પં.ના પૂર્વ અધ્‍યક્ષ હેમલતાબેન અને ઈશ્વરભાઈએ કરેલી ઉજવણી

vartmanpravah

કપરાડામાં મિલેટ ફેસ્‍ટીવલ દિવસની ઉજવણી, ખેડૂતોને વધુમાં વધુ યોજનાનો લાભ લેવા અનુરોધ કરાયો

vartmanpravah

Leave a Comment