July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જનસેવા હોસ્પિટલમાં કેથલેબ વિભાગ સેવાનું શનિવારે નાણામંત્રી કનુભાઈ દેસાઈ ઉદ્ઘાટન કરશે

હુબર ગ્રુપે 3 કરોડ અને નીલાબેન કિશોરભાઈ દેસાઈ પરિવારનું 75 લાખનું દાન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: જનસેવા હોસ્‍પિટલ વાપી ખાતે કેથલેબ વિભાગની સેવા મળશે. શ્રેયસ મેડીકેર સંચાલિત મણીબેન નાગરજી મહેતા (વલવાડા) જનસેવા હોસ્‍પિટલમાં રૂા.5.75 કરોડને કેથલેબ વિભાગ હૃદય રોગ સેવાનો શનિવારે તા.10-8-2024 થી પ્રારંભ થનાર છે.
વાપી જનસેવા હોસ્‍પિટલમાંરૂા.5.75 કરોડને ખર્ચે તૈયાર થયેલ કેથલેબ હૃદયરોગ સેવાનું ઉદ્દઘાટન શનિવારે નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે થનાર છે. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે હુબર ગ્રુપ એશિયા પ્રેસિડેન્‍ટ અને મેનેજીંગ ડિરેક્‍ટર સુરેશ કાલરા ઉપસ્‍થિત રહેશે. આ પ્રોજેક્‍ટ માટે હુબર ગ્રુપ તરફથી 3 કરોડ અને શ્રીમતી નીલાબેન કિશોરભાઈ ગુલાબભાઈ દેસાઈ (પરિયા, મુંબઈ)ની પુણ્‍ય સ્‍મૃતિમાં પારસપમ્‍પ અને ક્રિપા ઈલેક્‍ટ્રીકલ તરફથી દાનનો સહયોગ મળ્‍યો છે.

Related posts

ચીખલીમાં ભાજપ દ્વારા યશસ્‍વી વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મ દિવસની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

પૂર્વ પ્રાથમિક શિક્ષણના અસરકારક અમલીકરણ માટે આંગણવાડી કેન્‍દ્રો અને પ્રાથમિક શાળા વચ્‍ચે ભાગીદારી વિકસાવવા નવરત પ્રયોગ

vartmanpravah

ગુજરાતભરમાં નકલીની ભરમાર વચ્‍ચે વલસાડ સ્‍ટેશનથી નકલી ટી.સી. ઝડપાયો

vartmanpravah

વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકની રાજકીય પક્ષો સાથે બેઠક મળીઃ ચૂંટણી ખર્ચના હિસાબોથી વાકેફ કરાયા

vartmanpravah

પ્રદેશના સર્વાંગી વિકાસ માટે દાનહ અને દમણ-દીવ માટે ભવિષ્‍યમાં આટલો અનુકૂળ સમય ભાગ્‍યે જ આવશે

vartmanpravah

વલસાડ જિલ્લા આરોગ્‍ય કર્મચારીઓની જિ.પં. પ્રમુખ અને ડી.ડી.ઓ. સમક્ષ પડતર માંગણીની રજૂઆત

vartmanpravah

Leave a Comment