April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જનસેવા હોસ્પિટલમાં કેથલેબ વિભાગ સેવાનું શનિવારે નાણામંત્રી કનુભાઈ દેસાઈ ઉદ્ઘાટન કરશે

હુબર ગ્રુપે 3 કરોડ અને નીલાબેન કિશોરભાઈ દેસાઈ પરિવારનું 75 લાખનું દાન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: જનસેવા હોસ્‍પિટલ વાપી ખાતે કેથલેબ વિભાગની સેવા મળશે. શ્રેયસ મેડીકેર સંચાલિત મણીબેન નાગરજી મહેતા (વલવાડા) જનસેવા હોસ્‍પિટલમાં રૂા.5.75 કરોડને કેથલેબ વિભાગ હૃદય રોગ સેવાનો શનિવારે તા.10-8-2024 થી પ્રારંભ થનાર છે.
વાપી જનસેવા હોસ્‍પિટલમાંરૂા.5.75 કરોડને ખર્ચે તૈયાર થયેલ કેથલેબ હૃદયરોગ સેવાનું ઉદ્દઘાટન શનિવારે નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે થનાર છે. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે હુબર ગ્રુપ એશિયા પ્રેસિડેન્‍ટ અને મેનેજીંગ ડિરેક્‍ટર સુરેશ કાલરા ઉપસ્‍થિત રહેશે. આ પ્રોજેક્‍ટ માટે હુબર ગ્રુપ તરફથી 3 કરોડ અને શ્રીમતી નીલાબેન કિશોરભાઈ ગુલાબભાઈ દેસાઈ (પરિયા, મુંબઈ)ની પુણ્‍ય સ્‍મૃતિમાં પારસપમ્‍પ અને ક્રિપા ઈલેક્‍ટ્રીકલ તરફથી દાનનો સહયોગ મળ્‍યો છે.

Related posts

વલસાડ સિવિલ હોસ્‍પિટલના 150 ઉપરાંત ઈન્‍ટર્ન ડોક્‍ટરો હડતાલ પર ઉતર્યા કોવિડના સમયે જાહેર કરાયેલ ઈન્‍સેટીવ નહી ચુકવતા ડોક્‍ટરોએ બીજી વખત પાડી હડતાલ

vartmanpravah

દાદરાની હોટલ એક્‍સેલેન્‍સીમાં માલિકની હાજરીમાં વેઈટરોએ એક ગ્રાહકને માર મારવાની બનેલી ઘટના

vartmanpravah

સંઘપ્રદેશના ચાર દાનિક્‍સ અધિકારીઓના વિભાગોમાં ફેરબદલઃ એકાદ-બેને રૂઆબદાર પોસ્‍ટિંગ તો બીજાને અન્‍ય વિભાગોમાં કામ કરવા મળનારી તક

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સમક્ષ દમણ-દીવ મરાઠા સેવા સંઘ દ્વારા દમણમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા મુકવાની માંગ

vartmanpravah

પારડી હાઈવે પર કારનું ટાયર ફાટતાં કાર રેલિંગમાં ધડાકાભેર અથડાઈ

vartmanpravah

વલસાડ જિલ્લાનીતમામ અદાલતોમાં તા.14 ડિસેમ્‍બરે નેશનલ લોક અદાલત યોજાશે

vartmanpravah

Leave a Comment