Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સલવાવ ઘનશ્‍યામ વિદ્યા મંદિરમાં પદ્મ વિભૂષણ રતન ટાટાને શ્રદ્ધાંજલી અર્પી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: શ્રી ઘનશ્‍યામ વિદ્યા મંદિર સલવાવ દ્વારા ગુરૂવારની પ્રાર્થના સભામાં દેશના અગ્રણી ઉદ્યોગકાર અને પદ્મવિભૂષણ રતન ટાટાનાં દેહ વિલયને લઈ તેમની આત્‍મ શાંતી અર્થે મૌન પાળી શ્રધાંજલિ અર્પણ કરી હતી.
આ પ્રસંગે શાળાનાં આચાર્ય ચંદ્રવદન પટેલે સદગત રતન ટાટાનાં જીવન કવનની ઝાંખી કરાવી વિદ્યાર્થિઓને તેમનાં મહાન કાર્યો અને દેશપ્રેમથી અવગત કરાવ્‍યા હતા. ધો.1 થી 12 નાં તમામ વિદ્યાર્થિઓ અને શિક્ષકો આ મૌનમાં જોડાઈ સદગતની આત્‍મની શાંતી માટે મંત્રોચ્‍ચાર સાથે પ્રાર્થના કરી હતી.

Related posts

મોતીવાડા રેપ વીથ મર્ડરના સિરિયલ કિલરે આચરેલા ગુનાઓ જ એને જીવન આપી રહ્યા છે

vartmanpravah

દાનહમાં આદિવાસી મહાપુરૂષોના ગૌરવશાળી ઇતિહાસને પુસ્‍તિકાના રૂપે સંગ્રહ કરી જન જન સુધી પહોંચાડશે ‘વનવાસી કલ્‍યાણ આશ્રમ’: અખિલ ભારતીય સહપ્રચાર પ્રમુખ મહેશ કાડે

vartmanpravah

આજે કચીગામ જય ભીખી માતા અને દુધી માતાના મંદિરનો પ્રાણ પ્રતિષ્‍ઠાનો કાર્યક્રમ યોજાશે

vartmanpravah

નવસારીના ઉત્ત્કર્ષ મંડળ દ્વારા ‘લીલોતરી પ્રોજેક્‍ટ’ અંતર્ગત જાગૃતતા સેમિનાર યોજાયો

vartmanpravah

કપરાડાના માંડવા નજીક લક્‍ઝરી બસરોડથી નીચે ઉતરી જતાં અફરા-તફરીના દ્રશ્‍યો સર્જાયા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના સલાહકાર વિકાસ આનંદની અધ્‍યક્ષતામાં મંકીપોક્‍સ બાબતે યોજાયેલી સમીક્ષા બેઠક

vartmanpravah

Leave a Comment