October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સલવાવ ઘનશ્‍યામ વિદ્યા મંદિરમાં પદ્મ વિભૂષણ રતન ટાટાને શ્રદ્ધાંજલી અર્પી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: શ્રી ઘનશ્‍યામ વિદ્યા મંદિર સલવાવ દ્વારા ગુરૂવારની પ્રાર્થના સભામાં દેશના અગ્રણી ઉદ્યોગકાર અને પદ્મવિભૂષણ રતન ટાટાનાં દેહ વિલયને લઈ તેમની આત્‍મ શાંતી અર્થે મૌન પાળી શ્રધાંજલિ અર્પણ કરી હતી.
આ પ્રસંગે શાળાનાં આચાર્ય ચંદ્રવદન પટેલે સદગત રતન ટાટાનાં જીવન કવનની ઝાંખી કરાવી વિદ્યાર્થિઓને તેમનાં મહાન કાર્યો અને દેશપ્રેમથી અવગત કરાવ્‍યા હતા. ધો.1 થી 12 નાં તમામ વિદ્યાર્થિઓ અને શિક્ષકો આ મૌનમાં જોડાઈ સદગતની આત્‍મની શાંતી માટે મંત્રોચ્‍ચાર સાથે પ્રાર્થના કરી હતી.

Related posts

ધરમપુર ઓઝર ગામે વિદ્યાર્થીએ ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી ગઈ

vartmanpravah

વલસાડ, વાપી એસ.ટી. વિભાગ દ્વારા હોળી-ધુળેટી તહેવારો માટે માંગો ત્‍યારે બસની યોજના કાર્યરત કરાઈ

vartmanpravah

નાની દમણ હિન્‍દુ સ્‍મશાન ભૂમિની મળેલી વાર્ષિક સાધારણ સભાઃ પ્રમુખ તરીકે સર્વાનુમતે ઠાકોરભાઈ એમ. પટેલની નિયુક્‍તિ

vartmanpravah

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ દાનહના સેલ્‍ટી સહિત દેશની પ0 એકલવ્‍ય મોડલ આવાસીય શાળાનું   કરેલું શિલાન્‍યાસ

vartmanpravah

પારડીના રોકડિયા હનુમાન મંદિર ખાતે હનુમાનદાદાના જન્‍મોત્‍સવની ધામધૂમથી ઉજવણી

vartmanpravah

સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ દ્વારા ‘સમગ્ર શિક્ષા’ અંતર્ગત દાનહની પ્રાથમિક ગુજરાતી શાળા મોરપાડામાં‘માઁ-બેટી મેળા’નું કરાયું આયોજન

vartmanpravah

Leave a Comment