October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સલવાવ ઘનશ્‍યામ વિદ્યા મંદિરમાં પદ્મ વિભૂષણ રતન ટાટાને શ્રદ્ધાંજલી અર્પી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10: શ્રી ઘનશ્‍યામ વિદ્યા મંદિર સલવાવ દ્વારા ગુરૂવારની પ્રાર્થના સભામાં દેશના અગ્રણી ઉદ્યોગકાર અને પદ્મવિભૂષણ રતન ટાટાનાં દેહ વિલયને લઈ તેમની આત્‍મ શાંતી અર્થે મૌન પાળી શ્રધાંજલિ અર્પણ કરી હતી.
આ પ્રસંગે શાળાનાં આચાર્ય ચંદ્રવદન પટેલે સદગત રતન ટાટાનાં જીવન કવનની ઝાંખી કરાવી વિદ્યાર્થિઓને તેમનાં મહાન કાર્યો અને દેશપ્રેમથી અવગત કરાવ્‍યા હતા. ધો.1 થી 12 નાં તમામ વિદ્યાર્થિઓ અને શિક્ષકો આ મૌનમાં જોડાઈ સદગતની આત્‍મની શાંતી માટે મંત્રોચ્‍ચાર સાથે પ્રાર્થના કરી હતી.

Related posts

દાનહના સાંસદ કલાબેન ડેલકરે પ્રદેશના કેટલાક મહત્‍વપૂર્ણ મુદ્દાઓ અંગે કલેક્‍ટરને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

ચીખલીને ગણદેવી પીપલ્‍સ બેંકના બીલીમોરા વિભાગમાં વર્તમાન ચેરમેનના નેતૃત્‍વવાળી ભાજપ સમર્થિત પેનલમાં પ્રતિનિધિત્‍વ ન અપાતા ચૂંટણીની નોબત

vartmanpravah

વાપી સેન્‍ટ ફ્રાન્‍સીસ સ્‍કૂલની બે વિદ્યાર્થીનીઓની નેશનલ વોલીબોલ સ્‍પર્ધામાં પસંદગી

vartmanpravah

પલસાણામાં 20 વર્ષીય યુવતીએ ચીકુના ઝાડ પર લટકી જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

વાંસદા ખાતે રાજ્‍યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને ‘‘વિશ્વ આદિવાસી દિવસ” ઉજવાયો

vartmanpravah

જિલ્લા ન્‍યાયાલય સેલવાસનો ચુકાદો : માસૂમ બાળકીની હત્‍યા કરનાર માતાને ઉંમર કેદ અને રૂા.10 હજાર રોકડનો દંડ

vartmanpravah

Leave a Comment