October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીની મુસ્‍કા ટીમ દ્વારા ટીબીના 184 દર્દીઓને સાજા કરાયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.11: અનુપ જલોટાના કાર્યક્રમ બાદ વાપીની મુસ્‍કાન ટીમે ટીબીના દર્દીઓને દત્તક લીધા હતા. જેઓને દર મહિને રાશન કિટ આપવામાં આવી હતી અને આજે તેને છ મહિના પૂર્ણ થયા છે. આજે મુસ્‍કાન ટીમ માટે ખુશીનો દિવસ છે આજે ટીબીના 184 દર્દીઓ સાજા થયા છે આ બધા દર્દીઓ સાથે વાતચીત પણ કરી હતી. પારડી વિસ્‍તારમાંથી દત્તક લીધેલ પ0 દર્દીેઓમાંથી 42 દર્દીઓ સંપૂર્ણ સ્‍વસ્‍થ થઈ ગયા છે.

Related posts

વલસાડ જિલ્લામાં કોંગ્રેસના કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડવા બે દિવસ ચાલેલો બેઠકનો દોર

vartmanpravah

નવસારીની સયાજી વૈભવ લાઇબ્રેરીમાં કાલ ન્‍યુપોર્ટની “Deep Work” પુસ્‍તક પર વાર્તાલાપ યોજાયો

vartmanpravah

ચીખલી તાલુકાના વંકાલમાં જિલ્લા કલેકટરને સ્‍થાનિકોની રજૂઆતની સાથે જ ગ્રામ પંચાયત દ્વારા તળાવમાંથી નકામું વહી જતું પાણી બંધ કરી દેવામાં આવતા સ્‍થાનિકોને મોટી રાહત

vartmanpravah

આજે મોટી દમણની પ્રાથમિક શાળામાં કાનૂની જાગૃકતા કાર્યક્રમ યોજાશે

vartmanpravah

વલસાડ સીટી પોલીસમાં ફરજ બજાવતા મહિલા જી.આર.ડી.નું હાર્ટ એટેકથી મૃત્‍યુ

vartmanpravah

ઉમરગામ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખખડધજ રસ્‍તાઓ તરફ ધ્‍યાન દોરવા મામલતદારને આપેલું આવેદનપત્ર

vartmanpravah

Leave a Comment