Vartman Pravah
સેલવાસ

દાનહ વનવિભાગ દ્વારા ‘વન્‍યજીવન સપ્તાહ’નું આયોજન કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.28
દાદરા નગર હવેલી વન વિભાગ દ્વારા આઝાદીના 75વર્ષે અમળત મહોત્‍સવ ઉજવી રહ્યું છે. એ સાથે 2થી 8ઓક્‍ટોબર દરમ્‍યાન વન્‍યજીવન સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે.
જેમા રજી ઓક્‍ટોબરના ઉદ્‌ઘાટન અને ટ્રેકિંગ સાતમાલીયા અભ્‍યારણ ખાતે 4થી ઓક્‍ટોબરના રોજ નિબંધ સ્‍પર્ધા,5મી ઓક્‍ટોબરનારોજ ડ્રોઈંગ સ્‍પર્ધા, 6ઠ્ઠી ઓક્‍ટોબરના રોજ વક્‍તળત્‍વ સ્‍પર્ધા, 7મી ઓક્‍ટોબરના રોજ કવીઝ સ્‍પર્ધા અને સૂત્ર સ્‍પર્ધા ફોરેસ્‍ટ હાઉસ સેલવાસ ખાતે શાળાના વિદ્યાર્થીઓ માટે આયોજીત કરવામા આવેલ છે. 8મી ઓક્‍ટોબરના રોજ ટ્રેકિંગ ફોટોગ્રાફી કોલેજના વિદ્યાર્થીઓ માટે સાતમાલીયા ડિયર પાર્ક ખાતે આયોજીત કરવામા આવેલ છે.

Related posts

નવી દિલ્‍હીના વિજ્ઞાન ભવન ખાતે દાનહ જિ.પં.ના અધ્‍યક્ષ નિશાબેન ભવર અને સી.ઈ.ઓ. અપૂર્વ શર્માએ પંચાયતી રાજમંત્રીના હસ્‍તે સ્‍વીકારેલો તૃતિય ‘સર્વોત્તમ પંચાયત પુરસ્‍કાર’

vartmanpravah

મસાટમાં જ્‍વેલર્સની દુકાનનું તાળુ તોડી સોના-ચાંદીના ઘરેણાંની ચોરી

vartmanpravah

મોટી દમણની દમણવાડા ગ્રા.પં. ખાતે જીએસટી કેમ્‍પ યોજાયો

vartmanpravah

સંઘપ્રદેશના ઔદ્યોગિક સંગઠનોના પદાધિકારીઓએ ઉદ્યોગોને સબસીડી જારી કરવા બદલ પ્રશાસક પ્રફુલભાઈ પટેલને સુપ્રત કરેલો આભાર પત્ર

vartmanpravah

સેલવાસ સબજેલમાં કેદીઓના લાભાર્થે ભજન-કિર્તન તથા યોગ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં આજે આન બાન અને શાનથી આંતરરાષ્‍ટ્રીય ટ્રાઈબલ દિવસની થનારી ઉજવણી

vartmanpravah

Leave a Comment