February 5, 2025
Vartman Pravah
સેલવાસ

દાનહ વનવિભાગ દ્વારા ‘વન્‍યજીવન સપ્તાહ’નું આયોજન કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.28
દાદરા નગર હવેલી વન વિભાગ દ્વારા આઝાદીના 75વર્ષે અમળત મહોત્‍સવ ઉજવી રહ્યું છે. એ સાથે 2થી 8ઓક્‍ટોબર દરમ્‍યાન વન્‍યજીવન સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે.
જેમા રજી ઓક્‍ટોબરના ઉદ્‌ઘાટન અને ટ્રેકિંગ સાતમાલીયા અભ્‍યારણ ખાતે 4થી ઓક્‍ટોબરના રોજ નિબંધ સ્‍પર્ધા,5મી ઓક્‍ટોબરનારોજ ડ્રોઈંગ સ્‍પર્ધા, 6ઠ્ઠી ઓક્‍ટોબરના રોજ વક્‍તળત્‍વ સ્‍પર્ધા, 7મી ઓક્‍ટોબરના રોજ કવીઝ સ્‍પર્ધા અને સૂત્ર સ્‍પર્ધા ફોરેસ્‍ટ હાઉસ સેલવાસ ખાતે શાળાના વિદ્યાર્થીઓ માટે આયોજીત કરવામા આવેલ છે. 8મી ઓક્‍ટોબરના રોજ ટ્રેકિંગ ફોટોગ્રાફી કોલેજના વિદ્યાર્થીઓ માટે સાતમાલીયા ડિયર પાર્ક ખાતે આયોજીત કરવામા આવેલ છે.

Related posts

વાપી કરવડ નહેરમાંથી મળેલ બાળકની લાશનું માથુ અને પગ સાયલી સ્મશાન પાસેથી મળ્યા

vartmanpravah

દાનહના ખરડપાડા ગામના યુવાન તરંગ એમ. જાદવ પી.એચ.ડી. થયા

vartmanpravah

થર્ટીફર્સ્‍ટની પૂર્વ સંધ્‍યાએ પારડી પોલીસનો સપાટો

vartmanpravah

સેલવાસ ન.પા.એ શરૂ કરેલા ‘ગેરકાયદે દબાણ હટાવો’ અભિયાન સામે દુકાનદારોએ બંધ પાળી નોંધાવેલો વિરોધ

vartmanpravah

દાનહની આદિવાસી મહિલાઓને આત્‍મનિર્ભર અને સશક્‍ત બનાવવાપ્રશાસનના પ્રયાસો તેજઃ દપાડા ખાતે મીણબત્તી અને ઓરીગેમી ક્રિસમસ સ્‍ટાર બનાવવાની તાલીમનો પ્રારંભ

vartmanpravah

દમણમાં આંતર શાળાકીય રમતગમત સ્‍પર્ધાનો થયેલો પ્રારંભ

vartmanpravah

Leave a Comment