February 5, 2025
Vartman Pravah
Breaking Newsવલસાડ

વલસાડ રેલવે સ્‍ટેશને ટ્રેનમાં સુરતના જવેલર્સ પરિવારનું 2.07 લાખનું પાકીટ ચોરાયું

વલસાડ જી.આર.પી.એ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી : પરિવાર મુંબઈથી સુરત ટ્રેનમાં જતો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.31
મુંબઈથી સુરત સિકદરાબાદ-રાજકોટટ્રેનમાં સુરત જવા નિકળેલ જવેલર્સ પરિવારનું વલસાડ સ્‍ટેશને રૂા.ર.07 લાખની મત્તા ભરેલ પાકીટ ચોરાઈ જતા જી.આર.પી.માં ફરિયાદ નોંધાવી હતી.
સુરત બોમ્‍બે માર્કેટ જવેલર્સનો વ્‍યવસાય કરતા સુરજ કોચનજી બાફના પરિવાર સાથે મુંબઈથી સિંકદરાબાદ-રાજકોટ ટ્રેનમાં નિકળ્‍યા હતા. વલસાડ સ્‍ટેશને સીટ નં. પર(બાવન) ઉપર રાખેલ પાકિટ કોઈ ચોર ઈસમ ચોરી કરી ફરાર થઈ ગયાની જાણ બાફના પરિવારને થઈ હતી. પાકિટમાં રોકડા રૂપિયા, સોનાનું બ્રેસલેટ, એ.ટી.એમ. કાર્ડ મળી રૂા.ર.07 લાખની મત્તા હતી. સુરત સ્‍ટેશન ફરિયાદ નોંધાવેલ તે ફરિયાદ વલસાડ જી.આર.પી.ને. ટ્રાન્‍સફર કરવામાં આવતા વધુ તપાસ હાથ ધરાઈ હતી.

Related posts

વલસાડ જિલ્લા પોલીસતંત્ર દ્વારા પોલીસ હેડ ક્‍વાર્ટર ખાતે કાદવ હોળીની ઉજવણી

vartmanpravah

વલસાડ જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક તા.18મી ડિસેમ્‍બરે યોજાશે

vartmanpravah

વાપીમાં સોશિયલ ગ્રુપ દ્વારા પક્ષીઓ માટે ચકલી ઘર અને બાઉલનું વિતરણ કરાયું

vartmanpravah

વાપી છીરીમાં વી.એચ.પી. અને બજરંગ દળનું વિરાટ સંમેલન યોજાયું

vartmanpravah

ગીતા જયંતીના પાવન અવસરે કપરાડાના વાલવેરી ગામે ત્રણ દિવસીય અખિલ ભારતીય મહાનુભાવ સંમેલન યોજાશે

vartmanpravah

વાપી ચોવીસી ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજની ટીમ હિંમતનગર ખાતે ક્રિકેટ ટુર્નામેન્‍ટ રમવા રવાના થઈ

vartmanpravah

Leave a Comment