January 16, 2026
Vartman Pravah
Breaking Newsદમણદેશ

દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચે પોતાના મકાનમાં સોલર પેનલ લગાવી ગ્રીન એનર્જીના ઉત્‍પાદનનો કરેલો પ્રારંભ

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ 2030 સુધી ભારતમાં ઉત્‍પાદિત થતી ઊર્જાનું અડધાથી વધુ ઉત્‍પાદન ગ્રીન એનર્જીથી કરવા કરેલા આહ્‌વાન અને સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સોલર એનર્જીને પ્રોત્‍સાહન આપવા કરેલા અનુરોધનું પાડેલું પ્રતિબિંબ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.06
પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના 2030 સુધી ભારતમાં ઉત્‍પાદિત થતી ઊર્જાનું અડધાથી વધુ ઉત્‍પાદન ગ્રીન એનર્જીથી કરવા તાજેતરમાં જલવાયુ સંમેલનમાં વિશ્વને કરેલા આહ્‌વાનના પગલે દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ પોતાના મકાનમાં સોલર પેનલ દ્વારા સૌરઊર્જાના ઉત્‍પાદનનો આરંભ કર્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે પણ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ગ્રીન એનર્જીને પ્રોત્‍સાહન આપવાહાકલ કરી હતી. જેના અનુસંધાનમાં દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ પોતાના મકાનમાં સોલરરૂફ લગાવી સૌરઊર્જા ઉત્‍પાદનની શરૂઆત કરી છે.

Related posts

દાનહના રખોલી મંડળમાં ‘મન કી બાત’નું સીધુ પ્રસારણ બતાવવામાં આવ્‍યુ઼ : મોટી સંખ્‍યામા લોકો રહ્યા ઉપસ્‍થિત

vartmanpravah

ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્‍ય પ્રવાહનું દમણ જિલ્લાનું 71.18 ટકા અને દીવનું 65.48 ટકા પરિણામ

vartmanpravah

દાનહ અને દમણ-દીવ સંગઠન મંત્રી વિવેક ધાડકરનામાર્ગદર્શનમાં દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અસ્‍પી દમણિયાએ મંડળની સંગઠનાત્‍મક બેઠક યોજી

vartmanpravah

વલસાડમાં નવિન બોરિંગનું ચિકણું પાણી ફેલાતા 25 ઉપરાંત વાહન ચાલકો સ્‍લીપ ખાઈ ગયા

vartmanpravah

દેશના સૌપ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની જીત બદલ સંઘપ્રદેશના આદિવાસી સમાજમાં ખુશીની લહેર

vartmanpravah

સેલવાસના આમળીથી બે યુવતિઓ ગુમ થઈ

vartmanpravah

Leave a Comment