Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશપ્રશાસનના 148 એલડીસી-યુડીસીની એક સામટી બદલી : કહી ગમ, કહી ખુશીનો માહોલ: લગભગ 13 જેટલા કર્મીઓની આંતર જિલ્લા બદલી

લાંબા સમયથી એકજ વિભાગમાં પડેલા-પાથરેલા પૈકીના કેટલાક પોતાની યોગ્‍ય ગોઠવણ કરવા પણ રહેલા સફળ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18
સંઘપ્રદેશ પ્રશાસને દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં કાર્યરત 148 એલડીસી અને યુડીસીની સાગમટે બદલીનો આદેશ જારી કરતા કહી ગમ કહી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. કેટલાક એલડીસી અને યુડીસી કર્મચારીઓ લાંબા સમયથી એકજ વિભાગમાં પડેલા-પાથરેલા હતા તે પૈકીના કેટલાક પોતાની યોગ્‍ય ગોઠવણ કરવા પણ સફળ રહ્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે સંઘપ્રદેશ પ્રશાસને 148 જેટલા એલડીસી અને યુડીસીની કરેલી બદલીમાં 13 જેટલા કર્મીઓની આંતર જિલ્લા બદલી કરવામાં આવી છે. વર્ષની શરૂઆતમાં કરવામાં આવેલ આંતર જિલ્લા બદલીમાં જેમના સંતાનો 10મી કે 1રમીની બોર્ડની પરિક્ષા આપી રહ્યા હશે, તેમના માટે ચિંતાનો વિષય બની શકે છે. આ બદલીથી પ્રશાસનના વહીવટમાં વધુ ગતિશીલતા આવશે એવું આકલન વ્‍યક્‍ત થઈ રહ્યું છે.

Related posts

દાનહઃ સાયલીની જે.એસ.કે. ઈન્‍ડસ્‍ટ્રીઝ પ્રા. લિ. કંપની દ્વારા કેમિકલયુક્‍ત પાણી નદીમાં છોડાતા માછલીઓના નિપજેલા મોતથી ચકચાર

vartmanpravah

ભાજપ યુવા મોર્ચા દ્વારા ચેન્નઈમાં રાષ્ટ્રીય યુવા સંસદ યોજાઈ

vartmanpravah

વલસાડ રેલવે સ્‍ટેશને ટ્રેનમાં સુરતના જવેલર્સ પરિવારનું 2.07 લાખનું પાકીટ ચોરાયું

vartmanpravah

પારડીના વિપુલ પાર્કના બંધ ફલેટમાંથી આશરે બે લાખના દાગીનાની ચોરી

vartmanpravah

દાનહના મસાટ ખાતેની સન પ્‍લાસ્‍ટિક કંપનીમાં કામ કરતા યુવાનની તબિયત બગડતા સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

ભીલાડ-સરીગામમાં રામ ભગવાનની વિરાટ શોભયાત્રાએ જમાવેલું ભારે આકર્ષણ

vartmanpravah

Leave a Comment