March 2, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘‘મને મોદી કે રાહુલ સાથે કોઈ પ્રોબ્‍લેમ કે વેર નથી”: નવનિર્વાચિત સાંસદ ઉમેશભાઈ પટેલ

સેન્‍ટ્રલમાં જે પાર્ટી દમણ અને દીવના હિતની રક્ષા કરવા સક્ષમ હશે તેને સપોર્ટ આપવા દમણ-દીવના નવનિર્વાચિત સાંસદનો કોલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.05: દમણ અને દીવ લોકસભાની બેઠકમાં અપક્ષ વિજેતા બનેલા નવનિર્વાચિત સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે આજે દીવમાં પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્‍યું હતું કે, ‘‘મને મોદી કે રાહુલ સાથેકોઈ પ્રોબ્‍લેમ કે વેર નથી, પરંતુ પ્રદેશમાં ચાલી રહેલી તાનાશાહી સરમુખત્‍યારશાહી, ઈજારાશાહી સામે વિરોધ છે. જેઓ ડગલે ને પગલે લોકશાહીની હત્‍યા કરી હ્યા હતા.”
શ્રી ઉમેશભાઈ પટેલે પત્રકારો સાથે વાતચીત કરતા વધુમાં જણાવ્‍યું હતું કે, સેન્‍ટ્રલમાં જેની પણ સરકાર બનશે તેઓ દમણ-દીવના હિતની રક્ષા કરવા સક્ષમ હશે તેમને સપોર્ટ આપવા પોતાની તૈયારી દર્શાવી હતી.
શ્રી ઉમેશભાઈ પટેલે ઉમેર્યું હતું કે, ‘‘હું સત્તા માટે ચૂંટાયો નથી, સત્તા મારા માટે ગૌણ છે.”

Related posts

ધરમપુર ખાતે જિલ્લા પોલીસવડા ડો.કરનરાજ વાઘેલાના અધ્‍યક્ષ સ્‍થાને કરાયેલું લોકદરબારનું આયોજન

vartmanpravah

વિલેજ એડોપ્‍શન કાર્યક્રમ અંતર્ગત સેલવાસના રાંધામાં નમો મેડિકલ કોલેજ દ્વારા યોજાઈ મેગા આરોગ્‍ય શિબિર

vartmanpravah

સેલવાસમાં ભગવાન મહાવીર જયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah

વલસાડની માત્ર દોઢ વર્ષની બાળકીએ મોડેલિંગ અને એક્‍ટિંગમાં વલસાડનું નામ રોશન કર્યું

vartmanpravah

વિશ્વાસ અને ઉત્‍કળષ્ટતાની વિરાસતને ચિહ્નિત કરતા બેંક ઓફ બરોડાએ પોતાના 116મા સ્‍થાપના દિવસની કરેલી ઉજવણી

vartmanpravah

પશ્ચિમ રેલવે મુંબઈ-અમદાવાદ વચ્‍ચે 522 કિમી રૂટ ઉપર કવચ સિસ્‍ટમ કાર્યરત કરશે

vartmanpravah

Leave a Comment