June 30, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

‘‘મને મોદી કે રાહુલ સાથે કોઈ પ્રોબ્‍લેમ કે વેર નથી”: નવનિર્વાચિત સાંસદ ઉમેશભાઈ પટેલ

સેન્‍ટ્રલમાં જે પાર્ટી દમણ અને દીવના હિતની રક્ષા કરવા સક્ષમ હશે તેને સપોર્ટ આપવા દમણ-દીવના નવનિર્વાચિત સાંસદનો કોલ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.05: દમણ અને દીવ લોકસભાની બેઠકમાં અપક્ષ વિજેતા બનેલા નવનિર્વાચિત સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલે આજે દીવમાં પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્‍યું હતું કે, ‘‘મને મોદી કે રાહુલ સાથેકોઈ પ્રોબ્‍લેમ કે વેર નથી, પરંતુ પ્રદેશમાં ચાલી રહેલી તાનાશાહી સરમુખત્‍યારશાહી, ઈજારાશાહી સામે વિરોધ છે. જેઓ ડગલે ને પગલે લોકશાહીની હત્‍યા કરી હ્યા હતા.”
શ્રી ઉમેશભાઈ પટેલે પત્રકારો સાથે વાતચીત કરતા વધુમાં જણાવ્‍યું હતું કે, સેન્‍ટ્રલમાં જેની પણ સરકાર બનશે તેઓ દમણ-દીવના હિતની રક્ષા કરવા સક્ષમ હશે તેમને સપોર્ટ આપવા પોતાની તૈયારી દર્શાવી હતી.
શ્રી ઉમેશભાઈ પટેલે ઉમેર્યું હતું કે, ‘‘હું સત્તા માટે ચૂંટાયો નથી, સત્તા મારા માટે ગૌણ છે.”

Related posts

વલસાડ હિન્‍દુ હિત રક્ષા સમિતિ દ્વારા બાંગ્‍લાદેશમાં હિંદુ પર થતા અત્‍યાચાર વિરોધમાં જનજગૃતિ રેલી યોજાઈ

vartmanpravah

કપરાડા કુંભઘાટ નજીક લોખંડના સળીયા ભરેલ ટ્રક પલટી મારી : ડ્રાઈવર-ક્‍લિનરને સ્‍થાનિકોએ રેસ્‍ક્‍યુ કર્યા

vartmanpravah

વાપી સરવૈયા નગરના રહિશો ખુલ્લા ટ્રાન્‍સફોર્મર અને ગંદકીના સામ્રાજ્‍યમાં જીંદગી જીવવા લાચાર

vartmanpravah

દાનહ પોલીસે ઘરફોડ ચોરીના ચાર રીઢા આરોપીઓની કરી ધરપકડ

vartmanpravah

દાનહની નમો મેડિકલ કોલેજ માટે ડીન સહિત પ્રોફેસરો માટેની ઓર ર1 પોસ્‍ટોને ભારત સરકારે આપેલી મંજૂરી

vartmanpravah

સલવાવની, શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્‍વામિનારાયણ ફાર્મસી કોલેજમાં પ્‍લેસમેન્‍ટ સેલ દ્વારા વિદ્યાર્થીઓને ઈન્‍ટરવ્‍યુની તૈયારી હેતુ ગેસ્‍ટ લેક્‍ચર યોજાયો

vartmanpravah

Leave a Comment