(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા. 21
દુણેઠા પંચાયત સામે ખુલ્લી જગ્યામાં બોરડીના ઝાડ સાથે ગળે ફાંસો ખાઈ તા. 21/01/2022 ના રોજ એક અજાણ્યા ઇસમે આપઘાત કરી લીધો હોવાની માહિતી મળી હતી. જે સંદર્ભે નાની દમણ પોલીસ સ્ટેશન હેઠળ શ્/ત 174 ઘ્શ્વભ્ઘ્ હેઠળ આકસ્મિક મોતનો ગુનો દાખલ કર્યો હતો.
મૃતકના વાલી-વારસાની તપાસ કરતાં મળતકનું નામ રાજમૂર્તિ દરબારીલાલ, ઉંમર-56 વર્ષ સરનામુ- હરીશભાઈની ચાલ, એરપોર્ટ રોડ, નાની દમણ મૂળ- રહેવાસી-મૈનપુરી, ઉત્તર પ્રદેશનો વતની હોવાનું જાણવા મળેછે.