Vartman Pravah
Breaking Newsગુજરાતદેશવલસાડવાપી

રાજ્‍ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ એલિમેન્‍ટરીની પરીક્ષામાં શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિરના તમામ વિદ્યાર્થી એ ગ્રેડસાથે પાસ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.18
રાજ્‍ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા ચિત્રકામ માટેની જાહેર પરીક્ષા એલિમેન્‍ટરી ડ્રોઈંગ ગ્રેડ એક્‍ઝામ ઓક્‍ટોબર 2021 લેવાય હતી. આ પરીક્ષામાં શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર, સલવાવના 6 વિદ્યાર્થીએ પણ વાપી (પંડોર) સેન્‍ટરથી પરીક્ષા આપી હતી. જેનું તારીખ 18-2-2022ના રોજ ઓનલાઈન જાહેર થયેલ પરિણામમાં તમામ વિદ્યાર્થી ‘એ’ ગ્રેડ સાથે પાસ થતા સંસ્‍થાનું ગૌરવ વધ્‍યું છે.
સિદ્ધિ મેળવનાર તમામ વિદ્યાર્થીઓને સંસ્‍થાના મેં. ટ્રસ્‍ટી પૂજય કપિલસ્‍વામી, પૂજ્‍ય રામ સ્‍વામી, ડાયરેક્‍ટર શ્રી ડો. શૈલેશભાઈ લુહાર, ડાયરેક્‍ટર શ્રી હિતેનભાઈ ઉપાધ્‍યાય, આચાર્ય શ્રી ચંદ્રવદન પટેલ તથા સમગ્ર સ્‍ટાફ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્‍યા હતા.

Related posts

ઉમરગામ પાલિકા તંત્ર દ્વારા રખડતા ઢોરોના ત્રાસનો કાયમી ઉકેલ લાવવાનો પ્રયાસ

vartmanpravah

બગવાડા ઓવરબ્રિજની કામગીરી પૂર્ણતાને આરેઃ ટૂંક સમયમાં લોકાર્પણની ચાલતી તૈયારીઓ

vartmanpravah

વાંસદા ખાતે રાજ્‍યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને ‘‘વિશ્વ આદિવાસી દિવસ” ઉજવાયો

vartmanpravah

‘આદિત્‍ય એન.જી.ઓ.’ દ્વારા 2 માર્ચથી નરોલી બાલેશ્વર મહાદેવ મંદિર પરિસર ખાતે શિવકથાનું આયોજન

vartmanpravah

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં કાર્યકર સુવર્ણ મહોત્સવને સંબોધિત કર્યો આપણી સંસ્કૃતિમાં સેવાને સૌથી મોટો ધર્મ માનવામાં આવ્યો છે, સેવાને ભક્તિ, શ્રદ્ધા અને આરાધના કરતાં ઊંચું સ્થાન આપવામાં આવ્યું છેઃ પીએમ

vartmanpravah

સોમનાથ મંદિરની સુરક્ષા અર્થે કોસ્‍ટગાર્ડ દ્વારા હવાઈ નિરીક્ષણ કરાયું

vartmanpravah

Leave a Comment