પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં કાર્યકર સુવર્ણ મહોત્સવને સંબોધિત કર્યો આપણી સંસ્કૃતિમાં સેવાને સૌથી મોટો ધર્મ માનવામાં આવ્યો છે, સેવાને ભક્તિ, શ્રદ્ધા અને આરાધના કરતાં ઊંચું સ્થાન આપવામાં આવ્યું છેઃ પીએમ
જાન્યુઆરીમાં થોડા અઠવાડિયામાં, ‘વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદ’નું આયોજન કરવામાં આવશે, જેમાં આપણા યુવાનો તેમના યોગદાનની રૂપરેખા આપતા વિકસિત ભારતના સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે તેમના...

